દિલ્હી આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી આબકારી નીતિ સતત વિવાદોના ઘેરામાં છે જ્યારે આમ આદમી પાર્ટી પોતાની શ્રેષ્ઠ નીતિ જણાવી રહી છે, જ્યારે ભાજપ નાં નેતાઓ તેના પર કૌભાંડનો આરોપ લગાવી ખૂબ વિરોધ કરી રહી છે. એવામાં દિલ્હી નાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એવો દાવો કર્યો છે કે તેમને ભાજપ તરફથી પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું છે. આમ આદમી પાર્ટી સતત આરોપ લગાવી રહી છે કે ભાજપ જ્યાં ભાજપ ની સરકાર નથી તેવા રાજ્યોમાં સરકારો તોડવાની કોશિશ કરી અને પોતાની સરકાર બનાવવાની કોશિશ કરી રહી છે ભાજપે દેશભરમાં વિવિધ રાજ્યોની સરકાર તોડી પાડવા માટે 6300 કરોડ રૂપિયા ખર્ચ્યા છે તેની દેશ વ્યાપી તપાસની માંગણી કરી છે. આ મુદ્દે છેલ્લા બે દિવસથી આમ આદમી પાર્ટી નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ CBI ડાયરેક્ટરને મળવા માંગતું હતું પરંતુ હજુ સુધી તેમને સમય આપવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં બુધવારે આમ આદમી પાર્ટી નેતાઓએ CBI હેડક્વાર્ટરની બહાર ધરણા પર બેઠા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कम दाम में लॉन्च हुए दो नए Smart TV, मात्र 7499 रुपये से शुरू है कीमत; फीचर्स भी हैं दमदार
Budget Friendly Smart TV भारत में 32 इंच और 43 इंच की स्क्रीन वाले दो नए स्मार्ट टीवी लॉन्च हुए...
બે કલાક માટે રોજગાર ધંધા બંધ રાખવા કોંગ્રેસ કાર્યકરોની અપીલ
બે કલાક માટે રોજગાર ધંધા બંધ રાખવા કોંગ્રેસ કાર્યકરોની અપીલ
સુપ્રસિદ્ધ શ્રી નારાયણધામ તાજપુરા ખાતે દેવ દિવાળીને અનુલક્ષીને ભવ્ય અન્નકૂટ યોજાયો#panchmahal#halol
સુપ્રસિદ્ધ શ્રી નારાયણધામ તાજપુરા ખાતે દેવ દિવાળીને અનુલક્ષીને ભવ્ય અન્નકૂટ યોજાયો#panchmahal#halol
19-year-old stabbed to death, four hurt in Jamia Nagar clash
The animosity between two teenagers over a love affair led to violent clash between two groups at...