દિલ્હી આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી આબકારી નીતિ સતત વિવાદોના ઘેરામાં છે જ્યારે આમ આદમી પાર્ટી પોતાની શ્રેષ્ઠ નીતિ જણાવી રહી છે, જ્યારે ભાજપ નાં નેતાઓ તેના પર કૌભાંડનો આરોપ લગાવી ખૂબ વિરોધ કરી રહી છે. એવામાં દિલ્હી નાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એવો દાવો કર્યો છે કે તેમને ભાજપ તરફથી પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું છે. આમ આદમી પાર્ટી સતત આરોપ લગાવી રહી છે કે ભાજપ જ્યાં ભાજપ ની સરકાર નથી તેવા રાજ્યોમાં સરકારો તોડવાની કોશિશ કરી અને પોતાની સરકાર બનાવવાની કોશિશ કરી રહી છે ભાજપે દેશભરમાં વિવિધ રાજ્યોની સરકાર તોડી પાડવા માટે 6300 કરોડ રૂપિયા ખર્ચ્યા છે તેની દેશ વ્યાપી તપાસની માંગણી કરી છે. આ મુદ્દે છેલ્લા બે દિવસથી આમ આદમી પાર્ટી નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ CBI ડાયરેક્ટરને મળવા માંગતું હતું પરંતુ હજુ સુધી તેમને સમય આપવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં બુધવારે આમ આદમી પાર્ટી નેતાઓએ CBI હેડક્વાર્ટરની બહાર ધરણા પર બેઠા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Top Trades Tomorrow: कल बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश Strategy
Top Trades Tomorrow: कल बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश Strategy
અક્ષરબ્રહ્મ ની ગુરૂપરંપરા શાશ્વત રહી જીવંત એવા સહજાનંદિ સંત ગુરુ ગુણાતીત સંત:પ્રમુખસ્વામી મહારાજ
અક્ષરબ્રહ્મ ની ગુરૂપરંપરા શાશ્વત રહી જીવંત એવા સહજાનંદિ સંત ગુરુ ગુણાતીત સંત:પ્રમુખસ્વામી મહારાજ
बाइक समेत चोर गिरफ्तार
गुवाहाटी, 14 अगस्त । गुवाहाटी महानगर के वशिष्ट पुलिस की टीम ने बाइक चोरी मामले में एक चोर...
बच्चे का भी बनवा सकते हैं PAN Card, मिलते हैं कई बेनिफिट; Online अप्लाई करने का आसान-सा प्रोसेस
आयकर विभाग की तरफ से पैन कार्ड बनवाने को लेकर उम्र से जुड़ा कोई नियम नहीं है। आप चाहें तो छोटे...