અદાવાદ શહેરમાં ત્રણ પેઢીથી માટીના ઇકોફ્રેન્ડલી ગણપતિ બનાવીને ગણેશોત્સવ સાથે પ્રકૃતિના જતન

શ્રદ્ધા સાથે પ્રકૃતિના સંરક્ષણની કાળજી, ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ

માટીર માનુષ (માટીના માનવી)ના રક્ષણ કાજે માટીના ગણપતિ...

અમદાવાદ શહેરમાં ત્રણ પેઢીથી માટીના ઇકોફ્રેન્ડલી ગણપતિ બનાવીને ગણેશોત્સવ સાથે પ્રકૃતિના જતન અને આરોગ્યપ્રદ જીવનમાં માં અમૂલ્ય યોગદાન આપે છે