જામજોધપુરના નરમાણામાં મહિલાની છેડતી કરનાર પોલીસમેનને તત્કાલ સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી રઘુવંશી સમાજ દ્વારા આજે શહેરનાં બહુમાળી ભવનથી કલેક્ટર કચેરી સુધી બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં રઘુવંશીઓ વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. આ મામલે રઘુવંશી સમાજના અગ્રણી કાશ્મીરાબેન નથવાણીની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર તંત્રને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલ હતું. આ બાબતે રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ કાછેલા ધવલભાઈએ જણાવ્યું હતું કે જામજોધપુરનાં નરમાણામાં પોતાના ખાનગી કામથી એક્ટીવા પર બહાર સ્થાનિક બજારમાં મહિલા ખરીદી કરી પરત ફરતા હતા ત્યારે રસ્તામાં પૃથ્વીસિંહ જાડેજા નામના પોલીસમેને આ મહિલાને અટકાવી તેનું બાવડુ પકડી અભદ્ર માગણી કરી હતી. આ સમયે પાછળથી બીજી ગાડી આવતી જોઇ પૃથ્વીસિંહ જાડેજા નામના પોલીસમેને આ મહિલાનું હાથ છોડી દીધો હતો. આથી આ મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી. આ મહિલાને પોલીસ કોન્સ્ટેબલે ફડાકા પણ ઝીંકા દીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કરજણ મામલેતદાર કચેરી ખાતે આદિવાસી સમાજ એ આવેદન પત્ર પાઠવ્યું
કરજણ મામલેતદાર કચેરી ખાતે આદિવાસી સમાજ એ આવેદન પત્ર પાઠવ્યું
बांठिया ने आशापुरा माताजी मंदिर में की पूजा अर्चना
बांठिया ने आशापुरा माताजी मंदिर में की पूजा अर्चना
बालोतरा।
भारतीय जनता...
અમદાવાદ : વસ્ત્રાલના કર્ણાવતી રોડ પર ગંભીર અકસ્માત, કાર અને બૂલેટ બાઇક માં બૂલેટ ના બે ભાગલા થયા
અમદાવાદ : વસ્ત્રાલના કર્ણાવતી રોડ પર ગંભીર અકસ્માત, કાર અને બૂલેટ બાઇક માં બૂલેટ ના બે ભાગલા થયા
Asaduddin Owaisi on Ramesh Bidhuri: औवेसी ने BJP-RSS पर भी जमकर हमला बोला | Aaj Tak News
Asaduddin Owaisi on Ramesh Bidhuri: औवेसी ने BJP-RSS पर भी जमकर हमला बोला | Aaj Tak News
সোণাৰিত ষঠ পূজা পালন
সোণাৰিত ষঠ পূজা পালন
সোণাৰি সাৰ্বজনীন ষঠ পূজা সমিতিৰ উদ্যোগত উদযাপন কৰা হৈছে আস্থা আৰু বিশ্বাসৰ...