જામજોધપુરના નરમાણામાં મહિલાની છેડતી કરનાર પોલીસમેનને તત્કાલ સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી રઘુવંશી સમાજ દ્વારા આજે શહેરનાં બહુમાળી ભવનથી કલેક્ટર કચેરી સુધી બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં રઘુવંશીઓ વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. આ મામલે રઘુવંશી સમાજના અગ્રણી કાશ્મીરાબેન નથવાણીની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર તંત્રને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલ હતું. આ બાબતે રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ કાછેલા ધવલભાઈએ જણાવ્યું હતું કે જામજોધપુરનાં નરમાણામાં પોતાના ખાનગી કામથી એક્ટીવા પર બહાર સ્થાનિક બજારમાં મહિલા ખરીદી કરી પરત ફરતા હતા ત્યારે રસ્તામાં પૃથ્વીસિંહ જાડેજા નામના પોલીસમેને આ મહિલાને અટકાવી તેનું બાવડુ પકડી અભદ્ર માગણી કરી હતી. આ સમયે પાછળથી બીજી ગાડી આવતી જોઇ પૃથ્વીસિંહ જાડેજા નામના પોલીસમેને આ મહિલાનું હાથ છોડી દીધો હતો. આથી આ મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી. આ મહિલાને પોલીસ કોન્સ્ટેબલે ફડાકા પણ ઝીંકા દીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના પંથકમાં હરાયા ઢોરોનો ત્રાસ યથાવત. ભારે જહેમત બાદ આખલાને બંધક બનાવ્યો, #ani#guj#
ડીસાના પંથકમાં હરાયા ઢોરોનો ત્રાસ યથાવત. ભારે જહેમત બાદ આખલાને બંધક બનાવ્યો, #ani#guj#
'महिलाओं में फूड प्रोसेसिंग इंडस्ट्री को लीड करने की क्षमता', पीएम मोदी ने World Food India 2023 का किया उद्घाटन
नई दिल्ली। प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली के भारत मंडपम में 'वर्ल्ड फूड इंडिया 2023'...
আজাদি কা অমৃত মহোৎসৱ : শোণিতপুৰত অমৃত সৰোবৰ আৰু প্ৰধানমন্ত্ৰী আৱাস যোজনা (গ্ৰামীণ)ৰ আচঁনিৰ নিৰ্মাণ কাৰ্য্যৰ শুভাৰম্ভ মন্ত্ৰী অশোক সিংহলৰ
শোণিতপুৰ জিলাত ৭৬ টা অমৃত সৰোবৰ আঁচনি আৰু প্ৰধানমন্ত্ৰী আৱাস যোজনা (গ্ৰামীণ)ৰ ১৬০৪ টা গৃহ নিৰ্মাণৰ কাম আৰম্ভ
দেশজুৰি চলি থকা আজাদি কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি আজি অসম চৰকাৰৰ জলসিঞ্চন, গৃহ আৰু নগৰ...
মাধৱদেৱ বিশ্ববিদ্যালয়ত স্নাতকোত্তৰ পাঠ্যক্ৰম আৰম্ভ দাবীত প্ৰতিবাদত অংশগ্ৰহণ জ্ঞানশ্ৰী বৰাৰ
মাধৱদেৱ বিশ্ববিদ্যালয়ত স্নাতকোত্তৰ পাঠ্যক্ৰম আৰম্ভ দাবীত প্ৰতিবাদত অংশগ্ৰহণ জ্ঞানশ্ৰী বৰাৰ।...
Uttarakhand Weather Update: मौसम ने फिर बदली करवट, गंगोत्री हाईवे पर भूस्खलन में दबने से एक की मौत
Uttarakhand Weather Update: उत्तराखंड में मौसम का मिजाज बदला हुआ है। शुक्रवार रात से शनिवार...