અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત રહીને ખાદી ઉત્સવનો પ્રારંભ કરાવ્યો, પીએમ નરેન્દ્ર મોદીએ 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો, કાર્યક્રમમાં 7500 કારીગરોએ એક જ સમયે એકસાથે ચરખા ચલાવીને ખાદીના કાપડને કાંત્યું