સિહોર શહેરમાં છેલ્લા થોડા દિવસોથી રખડતા હોરનો ત્રાસ અસહ્યા વધી જતા રાહદારીઓ આ હોરની ધીકે ચડી નાની મોટી ઈજાઓનો શિકાર બની. રહ્યા છે ત્યારે જવાબદાર નગરપાલિકાનું નિભર તંત્રની નિષ્ક્રીયતા ટીકાસ્પદ બની છે. સિહોર શહેરની મેઇન બજાર વડલા વાળી ખોડિયારથી મોટા ચોક સુધીની બજાર, કાપડ બજાર રેડીમેન બજાર, સોની બજાર, કટલેરી બજાર, શાકબકાલા તથા ફ્રટની દુકાનો તેમજ બે શાકમાર્કેટો આવેલ હોય તેમજ મીઠાઈઓની દુકાનો પણ આવેલ હોય જેના કારણે સવારથી સાંજ સુધી આવી બજારોમાં ધુમગીરદી રહેતી હોય છે અને હાલ શ્રાવણ માસના કારણે સિહોરમાં ગામે ગામથી લોકો નવનાથની યાત્રાપણ કરવા આવતા હોવાથી મુખ્ય બજારોમાં મેળાવડો હોય તેવી ગીરદી સવારથી સાંજ સુધી રહે છે પરંતુ આવી દરેક બજારોમાં તથા સિહોરના જાહેર રસ્તાઓ પર રખડતા ભટકતા માલ હોરોનો સખત ત્રાસ છે અને આવા માલહોર ખુંટીયાઓનો પણ અવારનવાર જાહેર રસ્તાઓ પર બાખડતા રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટે લઈ લે છે અને અવાર નવાર લોકો નાની મોટી ઈજાઓનો ભોગ બને છે સિહોર શહેરમાં આવ!। ખુંટીયા તથા રખડતા ભટકતા માલહોરના કારણે સિહોરની જનતા તોબા પુકારી ગઈ છે અને અવારનવાર આવા ખુંટીયા રાહદારીઓને ઢીકો મારી હાની પહોંચાડી રહ્યા હોવા છતાં સિહોર નગરપાલિકાનું અંધેર તંત્ર દ્રારા કોઈ પગલા લેવામાં નહીં આવતા સિહોરની જનતામાં રોષની લાગણી ઉત્પત્ર થવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગિરનાર મંડળના
સાધુ-સંતોએ પરિક્રમાના રૂટનું નિરીક્ષણ
કર્યું, વહીવટી તંત્રને યાત્રાળુઓ માટેની
સુવિધા વધુમાં વધુ પૂરી પાડવા અપીલ
કરી
ગિરનારની પરિક્રમાને ગણતરીના દિવસો બાકી
છે. આગામી દિવસોમાં પરિક્રમા નજીક આવી
રહી છે. હિન્દુ...
લાઠીના ગાગડિયા નદીમાં ગાંડી વેલ ગંદકીનું કારણ,દુષિત પાણીની ગંધ,મચ્છરોના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ
લાઠીના ગાગડિયા નદીમાં ગાંડી વેલ ગંદકીનું કારણ,દુષિત પાણીની ગંધ,મચ્છરોના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ
बून्दी पुलिस की अवैध मादक पदार्थो की रोकथाम हेतु लगातार कार्यवाही जारी ।
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा ने बताया की पुलिस थाना कोतवाली द्वारा अवैध मादक...
નાબાલીક કુટુંબીક પિતરાઈ બહેન નું અપહરણ કરનાર કૃષ્ણગઢ ના શૈલેષ વાળાને ઝડપી પાડતી સાવર કુંડલા પોલીસ.
સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના અપહરણ તથા પોકસોના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડકુટુંબીક તી...