વઢવાણ :શ્રાવણ મહિનાને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે અને ભાદરવો મહીનો શરૂ થવાનો છે. ચોમાસાનાં ત્રણ મહીના દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૬.૩૦ ટકા વરસાદ થયો છે, બીજી બાજુ અત્યાર સુધીમાં ખરીફ વાવેતર પૂર્ણતાના આરે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૫.૬૬ ટકા ખરીફ વાવેતર થઈ ચુક્યું છે.આ અંગેની વધુ વિગત એવી છે કે, ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં ૬૬.૩૦ ટકા જેટલો વરસાદ પડયો છે, જેમાં સૌથી વધુ ચુડા તાલુકામાં ૫૦૪ મી.મી., ચોટીલા તાલુકામાં ૪૮૯ મી.મી., થાનગઢ તાલુકામાં ૩૩૭ મી.મી., દસાડા તાલુકામાં ૩૮૯ મી.મી., ધ્રાંગધ્રા તાલુકામાં ૩૫૪ મી.મી., મુળી તાલુકામાં ૩૪૮ મી.મી., લખતર તાલુકામાં ૩૭૮ મી.મી., લીંબડી તાલુકામાં ૩૩૦ મી.મી., વઢવાણ તાલુકામાં ૪૬૦ મી.મી. વરસાદ નોંધાયો છે. બીજી તરફ સારા વરસાદને કારણે ખરીફ વાવેતર પણ વધ્યું છે. ઝાલાવાડમાં ખેડુતો દ્વારા અત્યાર સુધીમાં ૫,૯૭,૪૨૦ હેકટરમાં જુદા જુદા ખરીફ પાકનું વાવેતર કર્યું છે. અત્યાર સુધીમાં ૯૫.૨૬ ટકા જેટલું વાવેતર થઈ ચુક્યું છે એટલે કે, ખરીફ વાવેતર પૂર્ણતાના આરે છે. ઝાલાવાડનાં ખેડુતોએ સૌથી વધુ કપાસનું ૪,૦૫,૬૧૨ હેકટરમાં વાવેતર કરેલ છે. મગફળીનું ૨૧,૧૭૪ હેકટરમાં વાવેતર કરેલ છે. ૬૭,૯૫૮ હેક્ટરમાં દિવેલાનું વાવેતર કરેલ છે. ૭૭,૬૬૬ હેકટરમાં ઘાસચારો, ૫,૪૪૧ હેકટરમાં શાકભાજી, ૮,૫૩૮ હેકટરમાં તલનું વાવેતર કરવામાં આવેલ છે, આ ઉપરાંત ડાંગર, બાજરી, મગ, અડદ, સોયાબીન વિગેરેનું પણ વાવેતર કરવામાં આવેલ છે. ઝાલાવાડમાં સૌથી વધુ વાવેતર દસાડા તાલુકામાં ૧,૧૫,૨૨૫ હેકટરમાં થયેલ છે જ્યારે સૌથી ઓછું વાવેતર થાનગઢ તાલુકામાં ૧૫,૫૯૭ હેકટરમાં થયેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केंद्रीय संचार राज्य मंत्री, भारत सरकार, देवुसिंह सिंह चौहान द्वारा प्रगति मैदान, नई दिल्ली में 3 दिवसीय स्मार्ट होम एक्सपो का उद्घाटन किया गया।
स्मार्ट होम एक्सपो 2023 का उद्घाटन देवुसिंह सिंह चौहान , केंद्रीय संचार राज्य मंत्री, भारत सरकार,...
PM Modi Ukraine Visit के लिए प्लेन की जगह Train Force One से Kyiv क्यों जा रहे हैं? Russia। Putin
PM Modi Ukraine Visit के लिए प्लेन की जगह Train Force One से Kyiv क्यों जा रहे हैं? Russia। Putin
Sushil Kedia’s Bold Stock Picks: बाजार में अभी जारी रहेगा करेक्शन? Nervous हैं निवेशक? | Nifty
Sushil Kedia’s Bold Stock Picks: बाजार में अभी जारी रहेगा करेक्शन? Nervous हैं निवेशक? | Nifty
नोएडा के ट्विन टावर की तरह गिराई जा सकती है दिल्ली की ये बिल्डिंग, जानिए क्या है इसके पीछे की वजह
इस बिल्डिंग को लेकर आईआईटी दिल्ली ने अपनी रिपोर्ट में कहा है कि यह बिल्डिंग रहने के लायक नहीं है।...
Updated News: सही नहीं थी पाकिस्तान में कब्र पर ताला लगाने वाली खबर
पाकिस्तान में कब्र पर ताला लगाने की खबर गलत निकली है। समाचार एजेंसी एएनआई ने खबर...