સિહોર શ્રી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત પ્રથમ અનુ. જાતી જીવન સાથી પસંદગી મેળો સિહોર તાલુકા પંચાયત પાછળ આવલ ગોહિલવાડ વણકર જ્ઞાતિ ની વાડી ખાતે યોજાયેલ જેમાં કાર્યક્રમ ના અઘ્યક્ષ ડાયાભાઇ રાઠોડ (વણકર જ્ઞાતિ ના પ્રમુખ તેમજ પાલિકા ના કારોબારી ચેરમેન ડાયાભાઇ રાઠોડ) યોજાયેલ જેમાં સમાજ ના ગુરુ તુલસી બાપુ,મહાનુભાવો શ્રી અનુસૂચિત જાતિ ના જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ બાબરીયા, પ્રદેશ ભાજપ મંત્રી અનિલ ગોહિલ,બેચરભાઈ ગોહિલ,પૂર્વ નગરપાલિકા પ્રમુખ મગનભાઈ મકવાણા, નગરસેવિકા હંસાબેન રાઠોડ,રાષ્ટ્ીય દલિત અધિકાર મંચ ના ઉપપ્રમુખ માવજીભાઈ સરવૈયા,શશિભાઈ ભોજ,અડવો.કિશારભાઈ ગોહિલ સહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગુજરાત રાજ્ય ના દરેક જિલ્લા માંથી યુવક યુવતીઓ પસંદગી મેળા માં ૭૧ થી વધુ સમાજ ના યુવક યુવતીઓ આ કાર્યક્રમ માં પોતાના પરિવારના વાલી ઓ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્ચક્રમ શ્રી વિવેકાનંદ ચેરીટબલ ટ્રસટ સિહોર ના પ્રમુખ શ્રી અરજણભાઇ બોરીચા, હરેશભાઈ પરમાર, હસમુખભાઈ સરવેયા,મનસુખભાઇ પરમાર તેમજ ટ્રસ્ટીશ્રીઓ,હોદેદારો તેમજ ટીમ દ્વારા આ સફળ. કાર્યક્રમ માં સમાજ ના આગેવાનો મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ વડીલો માતા ઓ બહેનો,યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 5,439 નવા કેસ નોંધાયા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 5,439 નવા કેસ આવ્યા બાદ, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા...
જુના ડીસા ગામે હનુમાનજી મંદિર કુટીયા માં યજ્ઞ કરવામાં આવ્યો
જુના ડીસા ગામે હનુમાનજી મંદિર કુટીયા માં યજ્ઞ કરવામાં આવ્યો
1995માં ભાજપને સત્તા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આચાર્ય ધર્મેન્દ્ર મહારાજનું નિધન-Prashant Dayal
1995માં ભાજપને સત્તા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આચાર્ય ધર્મેન્દ્ર મહારાજનું નિધન-Prashant Dayal