સિહોર શ્રી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત પ્રથમ અનુ. જાતી જીવન સાથી પસંદગી મેળો સિહોર તાલુકા પંચાયત પાછળ આવલ ગોહિલવાડ વણકર જ્ઞાતિ ની વાડી ખાતે યોજાયેલ જેમાં કાર્યક્રમ ના અઘ્યક્ષ ડાયાભાઇ રાઠોડ (વણકર જ્ઞાતિ ના પ્રમુખ તેમજ પાલિકા ના કારોબારી ચેરમેન ડાયાભાઇ રાઠોડ) યોજાયેલ જેમાં સમાજ ના ગુરુ તુલસી બાપુ,મહાનુભાવો શ્રી અનુસૂચિત જાતિ ના જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ બાબરીયા, પ્રદેશ ભાજપ મંત્રી અનિલ ગોહિલ,બેચરભાઈ ગોહિલ,પૂર્વ નગરપાલિકા પ્રમુખ મગનભાઈ મકવાણા, નગરસેવિકા હંસાબેન રાઠોડ,રાષ્ટ્ીય દલિત અધિકાર મંચ ના ઉપપ્રમુખ માવજીભાઈ સરવૈયા,શશિભાઈ ભોજ,અડવો.કિશારભાઈ ગોહિલ સહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગુજરાત રાજ્ય ના દરેક જિલ્લા માંથી યુવક યુવતીઓ પસંદગી મેળા માં ૭૧ થી વધુ સમાજ ના યુવક યુવતીઓ આ કાર્યક્રમ માં પોતાના પરિવારના વાલી ઓ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્ચક્રમ શ્રી વિવેકાનંદ ચેરીટબલ ટ્રસટ સિહોર ના પ્રમુખ શ્રી અરજણભાઇ બોરીચા, હરેશભાઈ પરમાર, હસમુખભાઈ સરવેયા,મનસુખભાઇ પરમાર તેમજ ટ્રસ્ટીશ્રીઓ,હોદેદારો તેમજ ટીમ દ્વારા આ સફળ. કાર્યક્રમ માં સમાજ ના આગેવાનો મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ વડીલો માતા ઓ બહેનો,યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिले के बच्चों को ओआरएस पैकेट व जिंक टेबलेट वितरित
आपके बच्चे को डायरिया से मुक्त रखने के लिए चिकित्सा एवं स्वास्थ्य विभाग के स्तर पर अभियान के रूप...
એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા વિરોધ પ્રદર્શન 2022 | Spark Today News
એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા વિરોધ પ્રદર્શન 2022 | Spark Today News
નશીલા પદાર્થોના ચાલતા ધામોને બંધ કરાવવા 48 પોલીસ સ્ટેશનમાં જઈને આવેદનપત્ર આપવાનું કર્યું એલાન
નશીલા પદાર્થોના ચાલતા ધામોને બંધ કરાવવા 48 પોલીસ સ્ટેશનમાં જઈને આવેદનપત્ર આપવાનું કર્યું એલાન
मध्य प्रदेश: कमलनाथ ने खोला राज, विधानसभा चुनाव में वो किसे देंगे टिकट, पैसे मांगने वालों से किया सावधान
भोपाल. एमपी में इस साल विधानसभा चुनाव हैं. कांग्रेस के टिकट बंटवारे के फार्मूले पर पीसीसी चीफ...
BANASKANTHA #દિયોદર તાલુકાના બોડાગામે ગ્રામજનો નો દ્વારા ભારતમાતાનો પૂજન કાર્યક્રમ યોજાયો
BANASKANTHA #દિયોદર તાલુકાના બોડાગામે ગ્રામજનો નો દ્વારા ભારતમાતાનો પૂજન કાર્યક્રમ યોજાયો