સિહોર શ્રી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત પ્રથમ અનુ. જાતી જીવન સાથી પસંદગી મેળો સિહોર તાલુકા પંચાયત પાછળ આવલ ગોહિલવાડ વણકર જ્ઞાતિ ની વાડી ખાતે યોજાયેલ જેમાં કાર્યક્રમ ના અઘ્યક્ષ ડાયાભાઇ રાઠોડ (વણકર જ્ઞાતિ ના પ્રમુખ તેમજ પાલિકા ના કારોબારી ચેરમેન ડાયાભાઇ રાઠોડ) યોજાયેલ જેમાં સમાજ ના ગુરુ તુલસી બાપુ,મહાનુભાવો શ્રી અનુસૂચિત જાતિ ના જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ બાબરીયા, પ્રદેશ ભાજપ મંત્રી અનિલ ગોહિલ,બેચરભાઈ ગોહિલ,પૂર્વ નગરપાલિકા પ્રમુખ મગનભાઈ મકવાણા, નગરસેવિકા હંસાબેન રાઠોડ,રાષ્ટ્ીય દલિત અધિકાર મંચ ના ઉપપ્રમુખ માવજીભાઈ સરવૈયા,શશિભાઈ ભોજ,અડવો.કિશારભાઈ ગોહિલ સહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગુજરાત રાજ્ય ના દરેક જિલ્લા માંથી યુવક યુવતીઓ પસંદગી મેળા માં ૭૧ થી વધુ સમાજ ના યુવક યુવતીઓ આ કાર્યક્રમ માં પોતાના પરિવારના વાલી ઓ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્ચક્રમ શ્રી વિવેકાનંદ ચેરીટબલ ટ્રસટ સિહોર ના પ્રમુખ શ્રી અરજણભાઇ બોરીચા, હરેશભાઈ પરમાર, હસમુખભાઈ સરવેયા,મનસુખભાઇ પરમાર તેમજ ટ્રસ્ટીશ્રીઓ,હોદેદારો તેમજ ટીમ દ્વારા આ સફળ. કાર્યક્રમ માં સમાજ ના આગેવાનો મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ વડીલો માતા ઓ બહેનો,યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দূৰ্গা পূজাৰ উপলক্ষ্যে মৰাণ সমষ্টিৰ বিধায়ক চক্ৰধৰ গগৈয়ে সমূহ অসম বাসীলৈ জনালে শুভেচ্ছা
দূৰ্গা পূজাৰ উপলক্ষ্যে মৰাণ সমষ্টিৰ বিধায়ক চক্ৰধৰ গগৈয়ে সমূহ অসম বাসীলৈ জনালে শুভেচ্ছা
દુઃખ ,સુખ કોને કહેવું ..??? સાંભળવા જેવો પ્રસંગ. ..
દુઃખ ,સુખ કોને કહેવું ..??? સાંભળવા જેવો પ્રસંગ. ..
લો.. ડીસા તાલુકાના છત્રાલા ગામ પાસે બનાસ નદી નો પટ્ટો જાણે ખનીજ માફિયાઓ માટે બાપ નો બગીચો....
બનાસકાંઠા જિલ્લો એટલે ખનીજ માફિયા માટે નો સ્પેશિયલ ખનીજ ચોરી માટે નો જિલ્લો હોય એવી સ્થિતિ છે...
दिल्ली में अब इन गाड़ियों का पेट्रोल पंपों पर कटेगा ₹10 हजार का चालान, मोबाइल पर तुरंत आएगा मैसेज
अगर आप के वाहन का पीयूसी प्रमाणपत्र नहीं है तो अब बच नहीं पाएंगे, परिवहन विभाग ने ऐसे वाहनों का...
ઈડરના વિશ્વકર્મા વિસ્તાર સહિત મહંકાલેશ્વર અને સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા બરફના શિવલિંગ બનાવી બાબા અમરનાથના દર્શનનું આયોજન કરાયું
સાબરકાંઠા જીલ્લાના ઇડર ખાતે ઠેર-ઠેર બરફના શિવલિંગ બનાવી બાબા અમરનાથના દર્શન નો શ્રદ્ધાળુઓ ને...