કઠલાલ તાલુકાના કઠાણા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની મીટીંગ યોજાઇ હતી કઠલાલ તાલુકા કઠાણા ગામના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ જયેશભાઈ પરમાર તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સેનાના હોદ્દેદારો અને કાર્યકરો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ હોદ્દેદારો દ્વારા સરસ્વતી વિદ્યાલય કઠાણા ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને ચોપડા આપવાની કામગીરી પણ કરવામાં આવી હતી.ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની મિટિંગમાં હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી સંગઠનને મજબૂત બનાવવા તેમજ સમાજને કેવી રીતે ઉપયોગી થવાય તેવા કાર્યો કરવા જેવી બાબતની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ કઠાણા,લાડવેલ દરીયાસંગના મુવાડા અને સિકંદર પોરડા માં નવી સમિતિની રચના કરવામાં આવી હતી.સમાજમાં શિક્ષણ વધે અને સમાજ વ્યસન મુક્ત થાય તે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ધાર્મિક ફાર્મ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા બેઠક યોજાઈ 
 
                      ધાર્મિક ફાર્મ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા બેઠક યોજાઈ
                  
   মঙলদৈত অতুল শৰ্মাৰ  ঘটনাৰ ওপৰত চচিয়েল মিডিয়াত পোষ্ট কৰাৰ ওপৰত এজাহাৰ দাখিল 
 
                      মঙলদৈত অতুল শৰ্মাৰ ঘটনাৰ ওপৰত চচিয়েল মিডিয়াত পোষ্ট কৰাৰ ওপৰত এজাহাৰ দাখিল।
মঙলদৈত অতুল শৰ্মা...
                  
   মাজুলীত নিশা ভয়ংকৰ বাইক দুৰ্ঘটনা 
 
                      মাজুলীত নিশা ভয়ংকৰ বাইক দুৰ্ঘটনাযো
যোৱা নিশা উজনী মাজুলীৰ নয়াবজাৰৰ সমিপত সংঘটিত হয় এক ভয়াবহ পথ...
                  
   ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની વહીવટી સમિતિની રચના મામલે ભારે વિવાદ થયા બાદ સમિતિને માત્ર ત્રણ મહિનાની અંદર જ બરખાસ્ત,પૂર્વ ધારાસભ્ય ભોળા ગોહિલે આપી પ્રતિક્રિયા 
 
                      ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના વિવાદ બાદ માટે ત્રણ મહિના માં જ વહીવટી સમિતિની બરખાસ્ત કરી દેવામાં આવી...
                  
   
  
  
  
  
   
   
   
  