કઠલાલ તાલુકાના કઠાણા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની મીટીંગ યોજાઇ હતી કઠલાલ તાલુકા કઠાણા ગામના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ જયેશભાઈ પરમાર તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સેનાના હોદ્દેદારો અને કાર્યકરો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ હોદ્દેદારો દ્વારા સરસ્વતી વિદ્યાલય કઠાણા ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને ચોપડા આપવાની કામગીરી પણ કરવામાં આવી હતી.ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની મિટિંગમાં હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી સંગઠનને મજબૂત બનાવવા તેમજ સમાજને કેવી રીતે ઉપયોગી થવાય તેવા કાર્યો કરવા જેવી બાબતની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ કઠાણા,લાડવેલ દરીયાસંગના મુવાડા અને સિકંદર પોરડા માં નવી સમિતિની રચના કરવામાં આવી હતી.સમાજમાં શિક્ષણ વધે અને સમાજ વ્યસન મુક્ત થાય તે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજામાં યદુવંશી આહીર સમાજ દ્વારા હજારોની માનવ મેદની વચ્ચે ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી
તળાજામાં યદુવંશી આહીર સમાજ દ્વારા હજારોની માનવ મેદની વચ્ચે ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી
શું હાર્દિક પંડયા અને મહીકા શર્માએ સગાઈ કરી લીધી?
indian cricket team: મહિકા શર્મા અને હાર્દિક પંડ્યાએ કરી લીધી સગાઈ? ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ!...
औरंगाबाद |महाराष्ट्र पोलीस ज्ञानेश्वर सरताळे यांचे वयाच्या ३५व्या वर्षी हृदयविकाराच्या झटक्याने निधन
औरंगाबाद |महाराष्ट्र पोलीस ज्ञानेश्वर सरताळे यांचे वयाच्या ३५व्या वर्षी हृदयविकाराच्या झटक्याने निधन
નિકોલ વિધાનસભા મા મન કી બાત કાર્યક્રમ
"મન કી બાત પ્રધાનમંત્રીશ્રી Narendra Modi જી કે સાથ
મતક્ષેત્ર નિકોલ વિધાનસભાના ઓઢવ વોર્ડની હરિ ૐ...