શ્રાવણના અંતિમ રવિવારે ભાવિકો સિહોરમાં નવનાથના દર્શને ઉમટ્યા અન્ય શિવાલયો અને બ્રહ્મકુંડે પણ દર્શનાર્થી ઉમટ્યા રાજનાથ , રામનાથ, ભાવનાથ, સુખનાથ, જોડનાથ કામનાથ, ભુતનાથ, ધારનાથ, ભીમનાથના દર્શન પવિત્ર શ્રાવણ માસના ઉત્તરાર્ધના દિવસો ચાલી રહ્યા છે. અને શ્રાવણ માસ એટલે દેવાધિદેવ મહાદેવની પૂજા, અર્ચના અને ભક્તિ કરવાનો માસ. આ માસમાં ભાવિક ભક્તજનો ભોળાનાથની આરાધના કરી ધન્યતા અનુભવે છે. સિહોરમાં નવનાથના બેસણાં છે. ઉપરાંત અન્ય કેટલાય શિવાલયો પણ આવેલા છે. આથી સિહોર છોટે કાશી તરીકે પણ ઓળખાય છે. શ્રાવણ માસમાં ભાવિકોની મોટી ભીડ સિહોરમાં ભગવાન શિવના દર્શનાર્થે ઊમટી પડતી હોય છે. સિહોરમાં આ વરસના શ્રાવણ માસના અંતિમ રવિવારે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. રવિવાર રજાનો દિવસ હોય ભાવિકો પોતાના પરિવાર સાથે નવનાથના દર્શનાર્થ જોવા મળ્યા હતા. આથી સિહોરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગાજી ઊઠ્યા હતા. સિહોરમાં રાજનાથ, રામનાથ, ભાવનાથ, સુખનાથ, જોડનાથ, કામનાથ, ભુતનાથ, ધારનાથ, ભીમનાથ એમ નવનાથ અને પ્રગટનાથ મહાદેવ, પંચમુખા મહાદેવ, મુક્તેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ અને સુપ્રસિદ્ધ ગૌતમેશ્વર મહાદેવ સહિતના શિવાલયો આવેલા છે. આ શિવાલયોમાં શ્રાવણ માસના અંતિમ રવિવારે ભાવિકોએ ભગવાન શિવના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરમાં અમૂલના નામે બનાસ ડેરીમાં નોકરી અપાવવા આવેલા શખ્સને ઝડપ્યો
ગુજરાત કો-ઓપરેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશન લીમીટેડ આણંદનો નકલી નિમણૂંક પત્ર બનાવી તેમજ બનાસકાંઠા...
पैठण पोलिसांची जुगार अड्ड्यावर धाड
"सहा जुगारी अटकेत"
पैठण पोलिसांची जुगार अड्ड्यावर धाड
"सहा जुगारी अटकेत"
पैठण प्रतिनिधी/ दादेगाव येथे एका शेडमध्ये...
RD में निवेश का सुनहरा मौका, ये बैंक निवेशकों को दे रहे 9 प्रतिशत से अधिक की ब्याज दर
नई दिल्ली, बिजनेस डेस्क। पिछले एक साल में फिक्स्ड डिपॉजिट (FD) ही नहीं रिकरिंग डिपॉजिट...
Parliament Monsoon Session: सुधर रही है राज्यों की वित्तीय स्थिति, इन छह प्रदेशों में कर्ज का बोझ ज्यादा
नई दिल्ली। केंद्र सरकार ने बताया है कि उसके पास कर्ज में डूबे राज्यों को उबारने संबंधी कोई...