આવનારી વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી લડવા માટે અનેક દાવેદારો પોતાની રાજકીય મહત્વકાંક્ષા સિધ્ધ કરવા લોકસંપર્કના નામે ફોટોસેશન કરવા રહેલ છે આવા દ્રશ્યો ગુજરાત ભરના દરેક વિધાનસભા વિસ્તારમા જોવા મળતા હશેજ .ધારી ખાંભા બગસરા વિધાનસભા મત વિસ્તારમાં પણ કાંઈક આવુજ હાલના દિવસોમાં ચાલી રહેલ છે.ખોટી વાહવાહી કરવા માટે સોશિયલ મિડિયા માં ફોટોસેશનના ફોટાઓ વાયરલ કરીને એકાદ યુટયુબ ચેનલ વાળા પત્રકાર ને પકડીને સમાચારોમાં સસ્તિ પ્રસિદ્ધિ મેળવતા હોય છે.દરેક રાજકીય પાર્ટીમાં એકથી વધારે દાવેદારો હોયજ છે ત્યારે પોતાને સરપંચની ચુઁટણીમાં કોઈ પાંચ પચાસ મત આપી નથી શકે એમ તેવા ઉમેદવાર પણ દાવેદારી કરી રહેલ છે અને પોતાની પાર્ટી પોતાને ટીકીટ નહી આપેતો રાજીનામુ ધરીને અપક્ષ માંથી ચુંટણી લડવાના દાવાઓ કરવામા આવે છે.ફોટોસેશન થકી વરસોથી વાહવાહી કરતા બની બેઠેલા નેતાઓ પાયાની પ્રાથમિક સુવિધાઓ માટે ,લોકોની જરૂરિયાત માટે સરકાર ની સામે વ્યાજબી માંગોનુ એલ્ટીમેટમ,ઉપવાસ આંદોલન, ચક્કાજામ, વિરોધ પ્રદર્શન જેવા ગાંધી ચિંધ્યા માર્ગો પર જવાને બદલે માત્ર ને માત્ર આવેદનપત્ર ના ફોટાઓ, વિડિયો કરીને યુટયુબ પત્રકાર ની ચેનલમાં આવી ગયુ, પાર્ટીના નેતાઓને ફોરવર્ડ કરી દીધુ ,મા માની રહેલા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર ખાતે ૧૩૩મી આંબેડકર જયંતિ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઇ
પાવીજેતપુર ખાતે ૧૩૩મી આંબેડકર
જયંતિ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઇ
...
माखणी शाळेचे घवघवीत यश
पूर्णा तालुक्यातील फुलकळस केंद्रांतर्गत असलेल्या जिल्हा परिषद उच्च प्राथमिक शाळा माखणी येथील...
ডিব্ৰুগড়ত অখিল ভাৰতীয় বিদ্যাৰ্থী পৰিষদৰ প্ৰতিবাদ
ডিব্ৰুগড়ত অখিল ভাৰতীয় বিদ্যাৰ্থী পৰিষদৰ প্ৰতিবাদ।তৃতীয় শ্ৰেণীৰ পৰা গণিত আৰু বিজ্ঞান বিষয় ইংৰাজী...
ગુજરાતમાં કોવિડ-19 કેસોનો ઉછાળો: H3N2ના વધતા જતા કેસોને જોતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં
ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. 15 માર્ચે રાજ્યમાં કોરોનાના 90...
પાવાગઢ પોલીસની સરાહનીય કામગીરી, લિંબાયત (સુરત)થી ગુમ થનાર યુવકને પાવાગઢથી શોધી તેના ભાઈને સોંપ્યો.
પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનનરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબનાઓએ આપેલ સુચના મુજબ પોલીસ અધિક્ષક...