આજે પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીજી ની 78 મી જન્મ જ્યંતી પર રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓ ને ફ્રુટ વિતરણ કરી રાજીવજી ને શ્રદ્રા જલી પાઠવામાં આવી જેમાં રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.વિષ્ણુદાન વી ઝુલા નગરપાલિકા પ્રમુખ કાનજીભાઈ પરમાર જિલ્લા પચાયત ના પૂર્વ સદસ્ય જગદીશભાઈ રાઠોડ વર્ધિદાન ગઢવી ગણપતભાઈ જોષી તરીફભાઈ ઘાચી હિતેષભાઈ પટેલ સોહિલભાઈ ઘાચી ગુલુભાઈ પ્રેસ સર્વે કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું- પહેલા જનતા પાર્ટી અને બાદમાં બીજેપી સંસદીય બોર્ડના સભ્યોને ચૂંટવા માટે ચૂંટણી થતી, પાર્ટીનું બંધારણ આ જ કહે છે, હવે બધુ મોદી કરે છે
ભારતીય જનતા પાર્ટીએ 17 ઓગસ્ટે તેના સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની જાહેરાત કરી હતી....
અમરેલી શહેરમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર ઇસમને સોના-ચાંદીના દાગીના મળી કુલ કિં.રૂ.૧,૮૧,૮૦૨/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.
ગુન્હાની વિગતા
ગઇ તા.૦૬/૦૮/૨૦૨૨ ના કલાક ૧૮/૦૦ થી તા.૧૩/૦૮/૨૦૨૨ ના કલાક ૧૮/૦૦ દરમ્યાન...
કડી : શંકરસિંહ વાઘેલાએ કહ્યું, 'એક વાર કોંગ્રેસ લાવો, કોંગ્રેસ બરાબર કામ ના કરે તો પાંચ વર્ષ પછી કાઢી મૂકવાની'
કડી વિધાનસભા બેઠક પર પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. ત્યારે કડી વિધાનસભા બેઠક પર મતદારોને...
પાટણ ના રાણકી વાવ માં વીજળી પડયા એક યુવક નું મોત, એક ઘાયલ..
પાટણમાં વીજળી પડતા 1 યુવકનું મોત 1 ઘાયલ..
દિવસ દરમ્યાન વરસાદી માહોલ ચાલુ રાણી ની વાવ જોવા માટે...