સિહોર તાલુકામાં ઠેર-ઠેર મંડાચેલ શ્રાવણીયા જુગારની બાજીઓ પર પોલીસે દરોડા પાડી જુગારીઓની બાજી બગાડી છે સિહોરના ખારી, નવાજાળિયા, રાજપરામાં પોલીસે રેડ કરી 25 જુગારીને રોકડ, જુગાર સાહિત્ય સાથે ઝડપી લઇ લોકઅપ હવાલે કરી દીધા હતાં પોલીસે જુદા જુદા દરોડા પાડી તમામને રોકડ, જુગાર સાહિત્ય સાથે ઝડપી લઇ જુગારધારા તળે અલગ અલગ ગુના દાખલ કર્યા હતાં.સિહોર સહિત જીલ્લામાં શ્રાવણ મહિનામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ જુગારની બદી ફૂલીફાલે છે શકુનિઓ પોલીસ પકડથી ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા જુગારધામમાં ધામા નાખતા હોય છે ત્યારે સિહોરને અડીને આવેલા ગામોમાં પોલીસના ઇન્દુભા અને પોલીસ કાફલો જુદી જુદી જગ્યાએ ત્રાડકયો છે પોલીસે 25 પતા પ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી માલમતા કબજે કરી છે પોલીસે ખારી, નવાજાળિયા, રાજપરા સહિત અલગ અલગ પાંચ જગ્યાઓ પર ત્રાડકી 25 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા 38730ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર કામગીરીમાં ઇન્દુભા ઝાલા સહિત આર.જી.જાડેજા, ભયપાલસિંહ સરવૈયા, ઇમરાનભાઇ ગોગદા, જગદીશભાઇ ડાંગર, વિરેન્દ્રસિહ ગોહિલ, હેમરાજસિંહ ચૌહાણ, કેવલભાઇ ચૌહાણ સહિતના જોડાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PMની ‘ભત્રીજાવાદ’ ટિપ્પણી પર રાહુલ ગાંધીએ કહ્યું, ‘જુઓ ભાઈ, હું આ બાબતો પર ટિપ્પણી નહીં કરું’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે પીએમ મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણ પર ટિપ્પણી કરવાનો ઇનકાર...
કતારગામ વિસ્તારમાં રાજ્ય ચૂંટણી પંચને સૌથી વધુ આચારસંહિતાની ફરિયાદો મળી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગુ પડી હતી. આવી ફરિયાદ માટે ચૂંટણી...
Radhanpur na satun gam na talav ma camical yukt Pani chodata gramjano hijarat karse
Radhanpur na satun gam na talav ma camical yukt Pani chodata gramjano hijarat karse