સિહોર તાલુકામાં ઠેર-ઠેર મંડાચેલ શ્રાવણીયા જુગારની બાજીઓ પર પોલીસે દરોડા પાડી જુગારીઓની બાજી બગાડી છે સિહોરના ખારી, નવાજાળિયા, રાજપરામાં પોલીસે રેડ કરી 25 જુગારીને રોકડ, જુગાર સાહિત્ય સાથે ઝડપી લઇ લોકઅપ હવાલે કરી દીધા હતાં પોલીસે જુદા જુદા દરોડા પાડી તમામને રોકડ, જુગાર સાહિત્ય સાથે ઝડપી લઇ જુગારધારા તળે અલગ અલગ ગુના દાખલ કર્યા હતાં.સિહોર સહિત જીલ્લામાં શ્રાવણ મહિનામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ જુગારની બદી ફૂલીફાલે છે શકુનિઓ પોલીસ પકડથી ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા જુગારધામમાં ધામા નાખતા હોય છે ત્યારે સિહોરને અડીને આવેલા ગામોમાં પોલીસના ઇન્દુભા અને પોલીસ કાફલો જુદી જુદી જગ્યાએ ત્રાડકયો છે પોલીસે 25 પતા પ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી માલમતા કબજે કરી છે પોલીસે ખારી, નવાજાળિયા, રાજપરા સહિત અલગ અલગ પાંચ જગ્યાઓ પર ત્રાડકી 25 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા 38730ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર કામગીરીમાં ઇન્દુભા ઝાલા સહિત આર.જી.જાડેજા, ભયપાલસિંહ સરવૈયા, ઇમરાનભાઇ ગોગદા, જગદીશભાઇ ડાંગર, વિરેન્દ્રસિહ ગોહિલ, હેમરાજસિંહ ચૌહાણ, કેવલભાઇ ચૌહાણ સહિતના જોડાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉમરેઠ તાલુકાના ધુલેટા પાસેથી પસાર થતી મહી કેનાલમાં કુદરતનો કરિશ્મા જોવા મળ્યો.
ઉમરેઠ તાલુકાના ધુલેટા પાસેથી પસાર થતી મહી કેનાલમાં કુદરતનો કરિશ્મા જોવા મળ્યો.
તળાજા આહિર જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ,સ્નેહમિલન યોજાયું
તળાજા તાલુકાના પીપરલા ગામે વિક્રમભાઇ દેસાઈના સ્વર્ગસ્થ પિતા...
Sehat Talk with Isha Bhatia Sanan, S2, Ep.20: The male reproductive system [पुरुष जननांग की संरचना]
Sehat Talk with Isha Bhatia Sanan, S2, Ep.20: The male reproductive system [पुरुष जननांग की संरचना]
औरंगाबाद उस्मानाबाद नावाच्या वापराबाबत परिपत्रक काढावे !इनामदार
न्यायालय निर्णय होत नाही तो पर्यंत औरंगाबाद व उस्मानाबाद नावाचा सख्तीने वापर करण्याचे शासनाने...
તળાજાના નવા સાંગાણા ગામે આવેલ જાળનાથ મહાદેવ મંદિર ખાતે સતત 44 વર્ષથી રામકથાનું આયોજન
તળાજાના નવા સાંગાણા ગામે આવેલ જાળનાથ મહાદેવ મંદિર ખાતે સતત 44 વર્ષથી રામકથાનું આયોજન