સિહોર તાલુકામાં ઠેર-ઠેર મંડાચેલ શ્રાવણીયા જુગારની બાજીઓ પર પોલીસે દરોડા પાડી જુગારીઓની બાજી બગાડી છે સિહોરના ખારી, નવાજાળિયા, રાજપરામાં પોલીસે રેડ કરી 25 જુગારીને રોકડ, જુગાર સાહિત્ય સાથે ઝડપી લઇ લોકઅપ હવાલે કરી દીધા હતાં પોલીસે જુદા જુદા દરોડા પાડી તમામને રોકડ, જુગાર સાહિત્ય સાથે ઝડપી લઇ જુગારધારા તળે અલગ અલગ ગુના દાખલ કર્યા હતાં.સિહોર સહિત જીલ્લામાં શ્રાવણ મહિનામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ જુગારની બદી ફૂલીફાલે છે શકુનિઓ પોલીસ પકડથી ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા જુગારધામમાં ધામા નાખતા હોય છે ત્યારે સિહોરને અડીને આવેલા ગામોમાં પોલીસના ઇન્દુભા અને પોલીસ કાફલો જુદી જુદી જગ્યાએ ત્રાડકયો છે પોલીસે 25 પતા પ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી માલમતા કબજે કરી છે પોલીસે ખારી, નવાજાળિયા, રાજપરા સહિત અલગ અલગ પાંચ જગ્યાઓ પર ત્રાડકી 25 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા 38730ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર કામગીરીમાં ઇન્દુભા ઝાલા સહિત આર.જી.જાડેજા, ભયપાલસિંહ સરવૈયા, ઇમરાનભાઇ ગોગદા, જગદીશભાઇ ડાંગર, વિરેન્દ્રસિહ ગોહિલ, હેમરાજસિંહ ચૌહાણ, કેવલભાઇ ચૌહાણ સહિતના જોડાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चापरमुख मारवाड़ीपट्टी सार्वजनिक दुर्गोत्सव समिति की तैयारी जोरों पर, मातारानी की अजंता रुपी प्रतिमा होगी मुख्य आकर्षण। अष्टमी,नवमी को बहेगी भजनों की गंगा।
समस्त रोहा, चापरमुख क्षेत्र में आगामी दुर्गोत्सव समितियों द्वारा व्यापक प्रस्तुति चलाते आने के...
गूगल को बेचना पड़ सकता है क्रोम ब्राउजर:अमेरिकी सरकार बना सकती है दबाव, कंपनी पर अपनी मोनोपॉली के गलत इस्तेमाल का आरोप
गूगल को अपना इंटरनेट ब्राउजर गूगल क्रोम बेचना पड़ सकता है। दरअसल, यूएस डिपार्टमेंट ऑफ जस्टिस यानी...
સુરેન્દ્રનગર જિલ્લામાં રેશનકાર્ડ ધારકો પાત્રતા ચકાસણીની કામગીરી પૂરજોશમાં
સુરેન્દ્રનગર જિલ્લામાં રેશનકાર્ડ ધારકો પાત્રતા ચકાસણીની કામગીરી પૂરજોશમાં
गहलोत के आरोप के बाद राजस्थान में जमीन नीलामी पर बोले राजेंद्र राठौड़, कहा- चुनाव के बाद लाएंगे मुआवजा नीति
दिल्ली-मुंबई एक्सप्रेस वे बना हादसों का हाइवे,आज फिर हुआ भीषण हादसा,इतने लोगों की गई जान !...