સોમવારે વાવાઝોડા સાથે વરસેલા વરસાદની ઝપટ મા વૃક્ષો અને વાહનો આવી ગયા હતા અને વીજ પુરવઠો પણ બંધ થયો હતો મંગળવારે સવારે કાલોલ એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે સ્ટેશન રોડ ઉપર એમજીએસ સ્કૂલના પાછળના ભાગે વીજ પોલ ઉપર ચડેલા કર્મચારી ને કરંટ લાગતા નીચે પટકાયા ગયા હતા અને નજીકમાં આવેલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યા તેઓનું મોત નિપજ્યું હતું વીજ મેન્ટેનન્સ ની કામગીરીમાં કર્મચારી નુ મોત થતા વીજ કર્મચારીઓ માં ભારે શોક વ્યાપ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उद्या संगमेश्वर येथे 'राष्ट्रनेता ते राष्ट्रपिता सेवा पंधरवडा' सांगता समारोहाचे आयोजन
संगमेश्वर : देशाचे वंदनीय पंतप्रधान, राष्ट्रनेते नरेंद्र मोदी यांचा वाढदिवस 'सेवा...
ધ્રોલ ભૂચરમોરી ખાતે રચાયો ઇતિહાસ@Mahir kalam News
ધ્રોલ ભૂચરમોરી ખાતે રચાયો ઇતિહાસ@Mahir kalam News
કોણ છે પરમજીત સિંહ કાત્યાલ, જેનો વીડિયોથી BJPએ AAPને ઘેરી
ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીના નાયબ...
પાવીજેતપુર તાલુકાના ઘંટીગારા ગામે ઘૂંટિયાના આધેડે વૃક્ષ સાથે લટકી કરેલી આત્મહત્યા
પાવીજેતપુર તાલુકાના ઘંટીગારા ગામે ઘૂંટિયાના આધેડે વૃક્ષ સાથે લટકી કરેલી આત્મહત્યા
...
વલસાડ: મલાવ રેલ્વે ફાટક પર એક એસ.ટી બસ અધવચ્ચે જ અટકી જતા મુસાફરના જીવ અધ્ધર થઈ ગયા હતા
વલસાડ: મલાવ રેલ્વે ફાટક પર એક એસ.ટી બસ અધવચ્ચે જ અટકી જતા મુસાફરના જીવ અધ્ધર થઈ ગયા હતા