સોમવારે વાવાઝોડા સાથે વરસેલા વરસાદની ઝપટ મા વૃક્ષો અને વાહનો આવી ગયા હતા અને વીજ પુરવઠો પણ બંધ થયો હતો મંગળવારે સવારે કાલોલ એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે સ્ટેશન રોડ ઉપર એમજીએસ સ્કૂલના પાછળના ભાગે વીજ પોલ ઉપર ચડેલા કર્મચારી ને કરંટ લાગતા નીચે પટકાયા ગયા હતા અને નજીકમાં આવેલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યા તેઓનું મોત નિપજ્યું હતું વીજ મેન્ટેનન્સ ની કામગીરીમાં કર્મચારી નુ મોત થતા વીજ કર્મચારીઓ માં ભારે શોક વ્યાપ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰি সাপেখাতিৰ প্ৰজ্ঞানৃত্যম কলাকেন্দ্ৰৰ সফলতা
সোণাৰি সাপেখাতিৰ প্ৰজ্ঞানৃত্যম কলাকেন্দ্ৰৰ সফলতা
গুৱাহাটীৰ...
કષ્ટભંજન હનુમાનજી મહારાજના જન્મ મહોત્સવની ઉજવણી કરાઈ
ચૈત્ર સુદ પૂનમ ના રોજ ચંદ્રનગરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજ નો જન્મ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી...
গুৱাহাটী কাহিলীপাৰাৰ সৰ্বশিক্ষা মিছন সঞ্চালকৰ কাৰ্যকালৰ সন্মুখত তীব্ৰ প্ৰতিবাদ
গুৱাহাটী কাহিলীপাৰাৰ সৰ্বশিক্ষা মিছন সঞ্চালকৰ কাৰ্যকালৰ সন্মুখত তীব্ৰ প্ৰতিবাদ। ২০২১ চনৰ ৫...
গীতিকবি পাৰ্বতী প্ৰসাদ বৰুৱাৰ ৫৯ সংখ্যক স্মৃতি দিৱসৰ কাৰ্যসূচীৰ শুভাৰম্ভ
গীতিকবি পাৰ্বতী প্ৰসাদ বৰুৱাৰ ৫৯ সংখ্যক স্মৃতি দিৱসৰ কাৰ্যসূচীৰ শুভাৰম্ভ