સોમવારે વાવાઝોડા સાથે વરસેલા વરસાદની ઝપટ મા વૃક્ષો અને વાહનો આવી ગયા હતા અને વીજ પુરવઠો પણ બંધ થયો હતો મંગળવારે સવારે કાલોલ એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે સ્ટેશન રોડ ઉપર એમજીએસ સ્કૂલના પાછળના ભાગે વીજ પોલ ઉપર ચડેલા કર્મચારી ને કરંટ લાગતા નીચે પટકાયા ગયા હતા અને નજીકમાં આવેલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યા તેઓનું મોત નિપજ્યું હતું વીજ મેન્ટેનન્સ ની કામગીરીમાં કર્મચારી નુ મોત થતા વીજ કર્મચારીઓ માં ભારે શોક વ્યાપ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ : ઝાલોદ તાલુકાના સીમળખેડી ગામે મંદિર પાસેથી એક નવજાત બાળકી મળી આવી,
દાહોદ : ઝાલોદ તાલુકાના સીમળખેડી ગામે મંદિર પાસેથી એક નવજાત બાળકી મળી આવી,
ભાજપા પક્ષના ઉમેદવાર શ્રી બચુભાઇ ખાબડે નોધાવી ઉમેદવારી ॥ ૧૩૪ -વિધાનસભા॥ દાહોદ ગોધરા સ્ટ્રીટ ન્યુઝ
ભાજપા પક્ષના ઉમેદવાર શ્રી બચુભાઇ ખાબડે નોધાવી ઉમેદવારી ॥ ૧૩૪ -વિધાનસભા॥ દાહોદ ગોધરા સ્ટ્રીટ ન્યુઝ
मैसूर लोकायुक्त ने MUDA जमीन घोटाले की जांच शुरू की:सिद्धारमैया की पत्नी 14 प्लॉट लौटाएंगी; कर्नाटक CM बोले- पत्नी के फैसले से हैरान
कर्नाटक के मैसूर शहरी विकास प्राधिकरण (MUDA) जमीन घोटाला मामले में मैसूर लोकायुक्त ने मंगलवार, 1...
Trump ने चुनाव जीतने से पहले ही India को लेकर क्या कह दिया? (BBC Hindi)
Trump ने चुनाव जीतने से पहले ही India को लेकर क्या कह दिया? (BBC Hindi)