સોમવારે વાવાઝોડા સાથે વરસેલા વરસાદની ઝપટ મા વૃક્ષો અને વાહનો આવી ગયા હતા અને વીજ પુરવઠો પણ બંધ થયો હતો મંગળવારે સવારે કાલોલ એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે સ્ટેશન રોડ ઉપર એમજીએસ સ્કૂલના પાછળના ભાગે વીજ પોલ ઉપર ચડેલા કર્મચારી ને કરંટ લાગતા નીચે પટકાયા ગયા હતા અને નજીકમાં આવેલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યા તેઓનું મોત નિપજ્યું હતું વીજ મેન્ટેનન્સ ની કામગીરીમાં કર્મચારી નુ મોત થતા વીજ કર્મચારીઓ માં ભારે શોક વ્યાપ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संत रामभद्राचार्य को बीजेपी नेता ज्ञानदेव आहूजा की नसीहत:कहा- संतो को ऐसी भाषा नहीं बोलनी चाहिए, जिससे हिंदू एकता को नुकसान पहुंचे
पूर्व विधायक और बीजेपी नेता ज्ञानदेव आहूजा ने आज संत रामभद्राचार्य को नसीहत दी। आहूजा ने कहा-...
UPI Cash Deposit: UPI से ATM में जमा कर सकेंगे पैसा, RBI Governor ने किया ऐलान | Aaj Tak
UPI Cash Deposit: UPI से ATM में जमा कर सकेंगे पैसा, RBI Governor ने किया ऐलान | Aaj Tak
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા
दुचाकीवर बसण्याआधी दहावेळा विचार कराल; यवतमाळमधील थरारक घटना
दुचाकीवर बसण्याआधी दहावेळा विचार कराल; यवतमाळमधील थरारक घटना