ગોધરા તાલુકાના ચાંચપુર ઉમરા ફળિયા ખાતે રહેતા જશવંતભાઇ ચતુરભાઈ સોલંકી દ્વારા નોંધાવેલ ફરીયાદ મુજબ ગતરોજ તારીખ ૦૫/૧૨/૨૦૨૪ ના પોણા ચાર કલાક ની આસપાસ ધનોલથી બે કિલોમીટર આગળ ઉમરા જતા રોડ ઉપર ફરીયાદના સાઢુ જગદીશભાઈ રતીલાલ સોલંકી ની બાઈકને સામેથી બાઈક નંબર જીજે-૧૭-CG ૩૬૦૫ ના ચાલકે પોતાની મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડે હંકારી લઈ આવી સામેથી એક્સીડન્ટ કરતા જગદીશભાઈ રતીલાલ સોલંકી ઉ.વ.૪૨ વર્ષીય ને માથાના ભાગે ગંભીર ઈજા ઓ થતા સ્થળ ઉપર મરણ ગયેલ હોય તેમજ તેઓની બાઈક પાછળ બેઠેલ રમીલાબેન જગદીશભાઈ સોલંકી તથા અમરતબેન બળવંતસિંહ ગોહિલ ને માથાના ભાગે તેમજ શરીરે ઓછી વતી ઈજાઓ પહોચાડેલ હોય તેમજ બાઈક નં. જીજે-૧૭-CG-૩૬૦૫ ના ચાલક પોતે પણ દવા સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય જે અંગેની વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Kejriwal News: CM Kejriwal का बड़ा बयान, कहा- वो चाहते हैं कि मुझे कुचल दिया जाए
CM Kejriwal News: CM Kejriwal का बड़ा बयान, कहा- वो चाहते हैं कि मुझे कुचल दिया जाए
आसमान में दिखी भारत की ताकत, स्वदेशी तेजस मार्क 1A लड़ाकू विमान ने भरी सफल उड़ान; 15 मिनट तक हवा में हुई टेस्टिंग
नई दिल्ली। अब पड़ोसी मुल्क पाकिस्तान की खैर नहीं है। लंबे समय से चल रहा इंतजार जल्द ही खत्म...
Bihar Political Crisis Updates: नई सरकार बनाते ही एक्शन शुरू, भड़के Tejashwi Yadav ने दी चेतावनी
Bihar Political Crisis Updates: नई सरकार बनाते ही एक्शन शुरू, भड़के Tejashwi Yadav ने दी चेतावनी
ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ಇನ್ನರ್ವಿಯರ್ ಅಸೋಸಿಯೇಷನ್' ವತಿಯಿಂದ" ಭಾರತದ ಅತಿದೊಡ್ಡ ಇನ್ನರ್ವಿಯರ್ ಟ್ರೇಡ್ ಶೋ" ನಡೆಯಿತು
ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ಇನ್ನರ್ವಿಯರ್ ಅಸೋಸಿಯೇಷನ್'ವತಿಯಿಂದ ಜುಲೈ 11ರಿಂದ 13ರವರೆಗೆ "ಭಾರತದ...
દાંતીવાડાના ચોડુંગરીમાં પતિએ પત્નીને કુહાડીના મારી હત્યા કરતાં ચકચાર
દાંતીવાડાના મોટી ભાખરનો શખસ ચોડુંગરી ગામમાં સાસરીમાં દૂર છાપરામાં રહેતો હતો. ત્યારે શુક્રવારે...