ગોધરા તાલુકાના ચાંચપુર ઉમરા ફળિયા ખાતે રહેતા જશવંતભાઇ ચતુરભાઈ સોલંકી દ્વારા નોંધાવેલ ફરીયાદ મુજબ ગતરોજ તારીખ ૦૫/૧૨/૨૦૨૪ ના પોણા ચાર કલાક ની આસપાસ ધનોલથી બે કિલોમીટર આગળ ઉમરા જતા રોડ ઉપર ફરીયાદના સાઢુ જગદીશભાઈ રતીલાલ સોલંકી ની બાઈકને સામેથી બાઈક નંબર જીજે-૧૭-CG ૩૬૦૫ ના ચાલકે પોતાની મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડે હંકારી લઈ આવી સામેથી એક્સીડન્ટ કરતા જગદીશભાઈ રતીલાલ સોલંકી ઉ.વ.૪૨ વર્ષીય ને માથાના ભાગે ગંભીર ઈજા ઓ થતા સ્થળ ઉપર મરણ ગયેલ હોય તેમજ તેઓની બાઈક પાછળ બેઠેલ રમીલાબેન જગદીશભાઈ સોલંકી તથા અમરતબેન બળવંતસિંહ ગોહિલ ને માથાના ભાગે તેમજ શરીરે ઓછી વતી ઈજાઓ પહોચાડેલ હોય તેમજ બાઈક નં. જીજે-૧૭-CG-૩૬૦૫ ના ચાલક પોતે પણ દવા સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય જે અંગેની વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मोटरसाइकिल चोर गिरोह का पर्दाफाश, 11 मोटरसाइकिल बरामद 2 आरोपी गिरफ्तार
मोड़क पुलिस की बड़ी कार्रवाई
मोटरसाइकिल चोर गिरोह का पर्दाफाश
1 दर्जन वारदातों का...
કાંકરેજ તાલુકાના અસાલડી ડીપ માં નાહવા પડેલ યુવાન નું મોત નીપજ્યું
કાંકરેજ તાલુકાના અસાલડી ડીપ માં નાહવા પડેલ યુવાન નું મોત નીપજ્યું
મહાકાળી માતાજી મંદિરનો ૧૩મો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો /SABANDH BHARAT NEWS /DEESA
મહાકાળી માતાજી મંદિરનો ૧૩મો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો /SABANDH BHARAT NEWS /DEESA
कल पटियाला जेल से रिहा होंगे नवजोत सिंह सिद्धू, रोडरेज मामले में काट रहे हैं सजा
नवजोत सिंह सिद्धू को कल पटियाला जेल से रिहा किया जा रहा है। इसकी जानकारी नवजोत सिंह सिद्धू के...
বৃহস্পতিবাৰে অসমৰ পাঁচখন জিলাত স্থানীয় বন্ধৰ ঘোষণা প্ৰশাসনৰ
১ ছেপ্টেম্বৰ অৰ্থাৎ বৃহস্পতিবাৰে বড়োলেণ্ড টেৰিটৰিয়েল ৰিজন (বি টি আৰ)ত স্থানীয় বন্ধ ঘোষণা কৰা...