કઠલાલ તાલુકાના પિઠાઈ ગામે પીઠેશ્વરી વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર ના આર્થિક સહયોગથી વી જે કલાવૃંદદ્વારા ભવ્ય લોક સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સામાજિક આગેવાનો પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના આચાર્ય તથા શિક્ષક સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે ગુજરાતના સુપ્રસિદ્ધ નામાંકિત કલાકારો એન સી ચૌહાણ અનિતા બારોટ દિનેશ વાઘેલા કમલેશ સોલંકી કિંજલ ડાભી નીતા રાજપૂત નેન્સી પટેલ વનરાજ પરમાર ભગવાનસિંહ ચૌહાણ ગુલાબસિંહ ચૌહાણ તેમજ જનકસિંહ ડાભી ની વી જે કલાવૃંદ સંગીત ટીમ એ સરસ ઉપસ્થિત સૌને દેશભક્તિ ગીતો શોર્ય ગીતો સાથે લોકગીતોની મોજ કરાવી હતું મનોરંજન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતિ ની ઉજવણી અંતર્ગત તેમના જીવન પ્રસંગો ઉપર વિશેષ પ્રવચન શાળાની વિદ્યાર્થીને કહ્યું હતું સાથે ઉપસ્થિત સૌ સામાજિક આગેવાનો અને શાળા શિક્ષકનો ઉપસ્થિત આયોજક સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bhavnagar: જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રિય એકતા દિવસ ઉજવણી
ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા "રાષ્ટ્રિય એકતા દિવસ ઉજવણી"
રાષ્ટ્રિય એકતા દિવસ ઉજવણી અંતર્ગત આજરોજ...
અમદાવાદ ખાતે આવેલ ચાંદલોડિયા વિસ્તારમાં સરકારી અનાજના માફિયાઓ થયા બેફામ. જોવો સ્ટિંગ ઓપરેશન live..!
અમદાવાદ ખાતે આવેલ ચાંદલોડિયા વિસ્તારમાં સરકારી અનાજના માફિયાઓ થયા બેફામ. જોવો સ્ટિંગ ઓપરેશન live..!
यूसीसी-एनआरसी से समाज के बंटने का खतरा, कर्नाटक के लोग भाजपा का प्रस्ताव करेंगे खारिज: चिदंबरम
नई दिल्ली, कर्नाटक में समान नागरिक संहिता (यूसीसी) पर अमल और राष्ट्रीय नागरिक रजिस्टर...
10 से 4 ऑफिस... 4 से 9 बजे तक बेचेंगे पटाखे; तकनीकी विशेषज्ञ के मूनलाइटिंग प्लान से लोग हैरान
नई दिल्ली। 31 अक्टूबर को दीवाली है। हर तरफ पटाखों का बाजार सजने लगा है। दीवाली से पहले एक...