કઠલાલ તાલુકાના પિઠાઈ ગામે પીઠેશ્વરી વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર ના આર્થિક સહયોગથી વી જે કલાવૃંદદ્વારા ભવ્ય લોક સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સામાજિક આગેવાનો પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના આચાર્ય તથા શિક્ષક સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે ગુજરાતના સુપ્રસિદ્ધ નામાંકિત કલાકારો એન સી ચૌહાણ અનિતા બારોટ દિનેશ વાઘેલા કમલેશ સોલંકી કિંજલ ડાભી નીતા રાજપૂત નેન્સી પટેલ વનરાજ પરમાર ભગવાનસિંહ ચૌહાણ ગુલાબસિંહ ચૌહાણ તેમજ જનકસિંહ ડાભી ની વી જે કલાવૃંદ સંગીત ટીમ એ સરસ ઉપસ્થિત સૌને દેશભક્તિ ગીતો શોર્ય ગીતો સાથે લોકગીતોની મોજ કરાવી હતું મનોરંજન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતિ ની ઉજવણી અંતર્ગત તેમના જીવન પ્રસંગો ઉપર વિશેષ પ્રવચન શાળાની વિદ્યાર્થીને કહ્યું હતું સાથે ઉપસ્થિત સૌ સામાજિક આગેવાનો અને શાળા શિક્ષકનો ઉપસ્થિત આયોજક સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
৭২ সংখ্যক গোপীনাথ বৰদলৈ পূণ্য তিথি উদযাপন নৱগ্ৰহ সমাধিস্থলত
৭২ স’খ্যক গোপীনাথ বৰদলৈ পূণ্য তিথি উদযাপন নৱগ্ৰহ সমাধিস্থলত
धक्कादायक | अपघातात जखमी झालेल्या दोघा भावांचा मृत्यू
माढा तालुक्यातील सुर्ली येथून शिराळ (टें) कडे जात असताना दुचाकीला अज्ञात वाहनाने धडक...
Kerala: कोच्चि में भारतीय नौसेना का चेतक हेलीकॉप्टर दुर्घटनाग्रस्त, दो अधिकारियों की हालत गंभीर
कोच्चि। केरल के कोच्चि में भारतीय नौसेना का एक चेतक हेलीकॉप्टर शनिवार को ट्रेनिंग के दौरान...
ઉમરાળા મામલતદાર કચેરી ખાતે 28 તારીખના રોજ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
ઉમરાળા મામલતદાર કચેરી ખાતે 28 તારીખના રોજ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
ऑनलाइन भी बनवा सकते हैं Aadhaar Card, सिर्फ फॉलो करने होंगे कुछ जरूरी स्टेप
नया आधार कार्ड बनवाने के लिए आप ऑनलाइन अपॉइंटमेंट ले सकते हैं। ऑनलाइन अपॉइंटमेंट लेने के बाद आपको...