કાલોલ તાલુકાના મોટી પીંગળી ગામે રહેતા રવિન્દ્રસિંહ રાવજીભાઈ સોલંકી ની મોજે પીગળી ગામ સરવે નંબર 281 માં ખેતીની જમીન આવેલ છે જે જમીનમાં આજથી બે એક વર્ષ પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોટી પીગળી થી કરડા તરફ જવાનો પાકો ડામર રોડ બનાવી દીધેલો છે આ બાબતે અસરગ્રસ્ત ખેડૂતની કોઈ સંમતિ લેવામાં આવી નથી ખેડૂતને કોઈ જાણકારી આપી નથી. કે આ જમીનનું કોઈ વળતર પણ ચૂકવ્યું નથી ખેડૂત દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયત અને કાલોલના માર્ગ મકાન વિભાગમાં લેખિત રજૂઆત કરી આરટીઆઇ કાયદા હેઠળ માહિતી માગવામાં આવી છે આ બાબતે પીંગળી ગામના સરપંચ સાથે વાતચીત કરતા તેઓએ જણાવેલ કે ગ્રામ પંચાયતમાં ઠરાવો કરેલો છે અને ડામર રોડ બને ઘણો સમય થઈ ગયો છે જે તે વખતે અરજદાર ખેડૂતે કોઈ વિરોધ કરેલો નથી જ્યારે બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના નાયબ ઇજનેરનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે આ ડામર રોડ મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ બનાવવામાં આવેલો છે જેમાં ગ્રામ પંચાયતે સંમતિ આપેલ છે તેમજ જે તે વખતના ધારાસભ્ય નો પણ પત્ર મળેલ છે. જો ખેડૂતે સમયસર વાંધો લીધો હતો રોડ બન્યો ના હોત મુખ્યમંત્રી યોજના હેઠળ વળતરની કોઈ જોગવાઈ નથી. બીજી તરફ ખેડૂત જણાવે છે કે તે મોટેભાગે કડિયા કામ કરતો હોવાથી ગામની બહાર રહે છે અને પોતાની જમીન ક્યાં છે તે બાબતે તેને તે વખતે કોઈ જાણ હતી નહીં જેના કારણે તેને કોઈ વાંધો વિરોધ દર્શાવ્યો ન હતો ત્યારે ગ્રામ પંચાયતે પણ આવો ઠરાવ કરતા અગાઉ જમીન કોની માલિકીની છે તેનો કોઈ અભ્યાસ કર્યો હતો કે કેમ એવો પ્રશ્ન ઉદભવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  દિલ્હીના દરેક ખૂણે ખૂણે સુરક્ષા , લાલ કિલ્લા પર 1000 CCTV લગાવાયા, 10,000 સુરક્ષાકર્મીઓ તૈનાત 
 
                      દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ દરમિયાન 15 ઓગસ્ટના...
                  
   પાવાગઢ બાદ હવે બહુચરાજી યાત્રાધામની થશે કાયાપલટ, જાણો કયા કયા નિર્ણયો લેવાયા 
 
                      બહુચરાજી: બહુચરાજી મંદિરનું હાથ ધરાશે રિડેવલપમેન્ટ, શિખરને 56 ફૂટની ઉંચાઈએ લઈ જવાશે.. ...
                  
   Parasnath Hills: जैन समुदाय की जीत, मोदी सरकार का फैसला-सम्मेद शिखर जी अब नहीं होगा पर्यटन क्षेत्र
 
 
                      झारखंड से लेकर दिल्ली तक पारसनाथ मामले को लेकर जमकर राजनीति हो रही है. इस बीच केंद्र सरकार ने...
                  
   सलेहा सांची दूध पार्लर में बिक रहा है पेप्सी कोका कोला पानी पाउच 
 
                      सलेहा सांची में दूध पार्लर में बिक रहे पेप्सी कोका कोला पानी पाउच 
 
   ...
                  
   
  
  
  
  