સુરેન્દ્રનગર ખાતે રહેતો ૪૦ વર્ષિય યુવાન મુન્નાભાઈ તેજાભાઈ બારોટ તેમના સંબંધીમાં કોઈં અવસાન થયેલું હોવાથી લૌકિકે ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં ગયો હતા. તે દરમિયાન ગામમાં અંદાજે પાંચ વર્ષની એક બાળકી ઘર પાસે રમી રહી હતી . તેને જોતા શખ્સે બાળકીને પાસે બોલાવી લાલચ આપી રિક્ષામાં લઈ જઈ દુષ્કર્મ આચાર્યું હતું. આથી બાળકીએ બુમાબુમ કરતા માતા-પિતા સહિત આસપાસના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જે બાદ પોલીસે સ્થળ પરથી દુષ્કર્મ આચરનારશખ્સને ઝડપી પાડયો હતો અને બાળકીને સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ તેમજ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર બાળકીના પિતાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થાનગઢના ધરમપાર્ક સોસાયટીમાં પ્રથમ વખત ગણેશજીની સ્થાપના કરવામાં આવી
થાનગઢના ધરમપાર્ક સોસાયટીમાં પ્રથમ વખત ગણેશજીની સ્થાપના કરવામાં આવી
Niti Aayog Meeting: नीति आयोग की बैठक में क्यों नहीं आए नीतीश कुमार? | Nitish Kumar | Bihar News
Niti Aayog Meeting: नीति आयोग की बैठक में क्यों नहीं आए नीतीश कुमार? | Nitish Kumar | Bihar News
আজমেৰত প্ৰতিমা বিসৰ্জন দিয়াৰ সময়ত বৰষুণৰ পানীৰে ভৰা খাৱৈত পৰি ৫ জন যুৱকৰ মৃত্যু
ৰাজস্থানৰ আজমেৰ জিলাৰ নাছিৰাবাদ সদৰ থানা এলেকাত বুধবাৰে প্ৰতিমা বিসৰ্জন দিয়াৰ সময়ত বৰষুণৰ পানীৰে...
એકનાથ શિંદે સરકારમાં 18 મંત્રીઓ જોડાયા, 40 દિવસ બાદ કેબિનેટનું વિસ્તરણ
40 દિવસની રાહ જોયા બાદ મહારાષ્ટ્રની એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સરકારનું કેબિનેટ વિસ્તરણ...