છેલ્લા 26 વરસથી સોની પરિવાર દ્વારા દર વરસે ભાદરવી પૂનમ નિમિત્તે સુરેન્દ્રનગરથી માંડલ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે.આ ભવ્યાતિભવ્ય ઉત્સવ નિમિતે રાજેશભાઈ દામોદરદાસ માંડલિયાના નિવાસસ્થાને આનંદના ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાલી આનંદ ગરબા મંડળ વઢવાણ દ્વારા આનંદનાં ગરબા રજૂ કર્યો તેનો બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શાળાના વર્ગખંડમાં સૂતા હતા શિક્ષકો, કચરા વચ્ચે જમતા રહ્યા બાળકો; વિડિયો થયો વાયરલ
બિહારની નબળી શિક્ષણ વ્યવસ્થાની વધુ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મામલો વૈશાલીના...
હીમખીમડીપરા વિસ્તાર નજીક વિજશોક થી એક ભેશનુ ધટના સ્થળે મોત
હીમખીમડીપરા વિસ્તાર નજીક વિજશોક થી એક ભેશનુ ધટના સ્થળે મોત
બોટાદ ના સરકારી અનાજના ગોડાઉનમાં આગ મોટા પ્રમાણમાં નુક્સાન સાંગપુર રોડ પર અનાજના ગોડાઉનમાં ભીષણ આગ
બોટાદ ના સરકારી અનાજના ગોડાઉનમાં આગ મોટા પ્રમાણમાં નુક્સાન સાંગપુર રોડ પર અનાજના ગોડાઉનમાં ભીષણ આગ