છેલ્લા 26 વરસથી સોની પરિવાર દ્વારા દર વરસે ભાદરવી પૂનમ નિમિત્તે સુરેન્દ્રનગરથી માંડલ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે.આ ભવ્યાતિભવ્ય ઉત્સવ નિમિતે રાજેશભાઈ દામોદરદાસ માંડલિયાના નિવાસસ્થાને આનંદના ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાલી આનંદ ગરબા મંડળ વઢવાણ દ્વારા આનંદનાં ગરબા રજૂ કર્યો તેનો બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાફરાબાદ ખાતે શ્રી જાફરાબાદ કેણવળી ઉત્તેજક મંડળ સંચાલિત શેઠ. ત્રિભુવનદાસ માવજીભાઈ લાઈબ્રેરી જાફરાબાદ માં વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર આયોજીત જી.કે . આઈ. ક્યુ ટેસ્ટ ૨૦૨૨, ૪૪ મી પરીક્ષા યોજાઇ હતી
તા/૧૧/૯/૨૦૨૨ના રોજ સવારના નવ કલાકથી જાફરાબાદ ખાતે આવેલ શેઠ. ત્રિભુવનદાસ માવજીભાઈ લાઈબ્રેરી માં...
फेस्टिव सीजन में 42.88 लाख वाहनों की हुई खुदरा बिक्री, टू-व्हीलर की बिक्री 14% बढ़ी
पिछले वर्ष त्योहारी सीजन के दौरान 2910141 वाहनों की खुदरा बिक्री हुई थी। दोपहिया की बिक्री मुख्य...
जिला स्तरीय जनसुनवाई में किया आमजन की परिवेदनाओं का निस्तारण -जनसुनवाई में प्राप्त हुए 100 प्रकरण
आमजन की समस्याओं के त्वरित समाधान के लिए गुरुवार को जिला स्तरीय जनसुनवाई का आयोजन हुआ। इसमें जन...