કાલોલ તાલુકામાં આગામી ઈદેમિલાદ અને ગણેશોત્સવ ની ઉજવણી કોમી અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ની ઉપસ્થિતિ વચ્ચે સમાજના બુદ્ધિજીવી નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો સાથે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બેઠક ગતરોજ મોડી સાંજે યોજાઇ હતી.તેમણે સમાજના આગેવાનોને બન્ને પર્વની ઊજવણી શાંતિપુર્ણ માહૌલમાં થાય અને કોઇની લાગણી ન દુભાય માટે તમામ કોમના લોકોને અનુરોધ કર્યો હતો.આગામી દિવસોમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના બે મહા પર્વ ઈદેમિલાદનુ ઝુલુસ એક્જ દીવસે એટલેકે ૧૬/૦૯/૨૦૨૪ રોજ હોય મુસ્લીમ બિરાદરો મનાવશે જ્યારે એક દિવસના અંતરાલ બાદ તારીખ ૧૭/૦૯/૨૦૨૪ રોજ ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવશે.આ બન્ને પર્વની ઉજવણી શાંતિપુર્ણ રીતે થાય તે માટે સમાજના આગેવાનોએ તમામ કાળજી રાખવાની રહેશે.જેને અનુલક્ષીને કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ એ જણાવ્યું હતું કે,ગણેશોત્સવ અને ઈદેમિલાદ પર્વ દરમિયાન કોઇ કોમની લાગણી ન દુભાય તે માટે ખાસ તકેદારી રાખવી.કાલોલ નગર અને તાલુકામાં બન્ને સમાજ શાંતિપૂર્ણ રીતે ગણેશ મહોત્સવ અને ઈદેમિલાદ પર્વ ઉજવાય તે માટે કાલોલના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સીબી બરડા સાથે એલએ પરમાર અને સર્કલ ઓફિસર રાકેશકુમાર સુતરીયા મિટિંગમાં હાજર રહી કોઇ કોમની લાગણી ન દુભાય તે માટે ખાસ તકેદારી રાખવી.અને બન્ને સમાજના ગણેશજીની વિસર્જન યાત્રા અને ઈદેમિલાદનુ ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એલ.ઇ.ડી લાઇટ નુ લોકાર્પણ તથા સાણોદરડા થી માલાપુરા સુધી પીવા ના પાણી ની લાઇન નુ | ATN NEWS GUJARAT
એલ.ઇ.ડી લાઇટ નુ લોકાર્પણ તથા સાણોદરડા થી માલાપુરા સુધી પીવા ના પાણી ની લાઇન નુ | ATN NEWS GUJARAT
मम्मी-पापा के लिए तुरंत खरीद लें ये सस्ते Smartphone, लिस्ट में सबसे कम वाले की कीमत देख रह जाएंगे दंग
Smartphone Under 8K मम्मी-पापा के लिए एक ऐसे फोन की तलाश है जो तगड़े स्पेक्स के साथ आता हो लेकिन...
सासाराम में घर के बाहर आज फेंका गया बम, बंगाल में BJP विधायक पर पथराव; झारखंड में भी बवाल
रामनवमी के मौके पर देश के कई राज्यों में हिंसा की घटनाएं देखने को मिली थी। हालांकि, पांच दिन के...
प्राथमिक स्वास्थ केन्द्र बड़ाबर ब्लाक सुजानगढ़ (चुरू) में एएनएम के साथ मटित शर्मनाक घटना साथ अपराधी को गिरफ्तार करवाने के सम्बन्ध में।
प्राथमिक स्वास्थ्य केन्द्र बड़ाबर लाक सुजानगढ़ (चुरू) में कार्यरत एएनएम के साथ स्थानीय समाजकंटक...
Shahaji Bapu Patil यांनी Harshvardhan Patil यांना दिला शब्द| Indapur| Eknath Shinde| Shivsena| BJP
Shahaji Bapu Patil यांनी Harshvardhan Patil यांना दिला शब्द| Indapur| Eknath Shinde| Shivsena| BJP