કાલોલ તાલુકામાં આગામી ઈદેમિલાદ અને ગણેશોત્સવ ની ઉજવણી કોમી અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ની ઉપસ્થિતિ વચ્ચે સમાજના બુદ્ધિજીવી નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો સાથે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બેઠક ગતરોજ મોડી સાંજે યોજાઇ હતી.તેમણે સમાજના આગેવાનોને બન્ને પર્વની ઊજવણી શાંતિપુર્ણ માહૌલમાં થાય અને કોઇની લાગણી ન દુભાય માટે તમામ કોમના લોકોને અનુરોધ કર્યો હતો.આગામી દિવસોમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના બે મહા પર્વ ઈદેમિલાદનુ ઝુલુસ એક્જ દીવસે એટલેકે ૧૬/૦૯/૨૦૨૪ રોજ હોય મુસ્લીમ બિરાદરો મનાવશે જ્યારે એક દિવસના અંતરાલ બાદ તારીખ ૧૭/૦૯/૨૦૨૪ રોજ ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવશે.આ બન્ને પર્વની ઉજવણી શાંતિપુર્ણ રીતે થાય તે માટે સમાજના આગેવાનોએ તમામ કાળજી રાખવાની રહેશે.જેને અનુલક્ષીને કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ એ જણાવ્યું હતું કે,ગણેશોત્સવ અને ઈદેમિલાદ પર્વ દરમિયાન કોઇ કોમની લાગણી ન દુભાય તે માટે ખાસ તકેદારી રાખવી.કાલોલ નગર અને તાલુકામાં બન્ને સમાજ શાંતિપૂર્ણ રીતે ગણેશ મહોત્સવ અને ઈદેમિલાદ પર્વ ઉજવાય તે માટે કાલોલના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સીબી બરડા સાથે એલએ પરમાર અને સર્કલ ઓફિસર રાકેશકુમાર સુતરીયા મિટિંગમાં હાજર રહી કોઇ કોમની લાગણી ન દુભાય તે માટે ખાસ તકેદારી રાખવી.અને બન્ને સમાજના ગણેશજીની વિસર્જન યાત્રા અને ઈદેમિલાદનુ ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সৱল নাৰী , স্বাক্ষৰ শিশু , সুস্থ ভাৰতৰ লক্ষ্য উজনি মাজুলী সংহত শিশু বিকাশ প্ৰকল্পৰ : মাহযোৰকৈ পোষণ মাহ
সৱল নাৰী , স্বাক্ষৰ শিশু , সুস্থ ভাৰতৰ লক্ষ্য ৰাখি সমগ্ৰ ৰাজ্যৰ লগতে মাজুলীতো উজনি মাজুলী...
કાલિયાસોટ ડેમને પ્રવાસન સ્થળ બનાવવાની તૈયારીઓ, પ્રવાસીઓને આકર્ષવા MP સરકારનો નિર્ણય
રાજ્ય સરકાર મધ્યપ્રદેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સતત જરૂરી પગલાં લઈ રહી છે. આ એપિસોડમાં...
આગામી 26 તારીખના રોજ નવનિર્મિત આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કામલમ' ના લોકાર્પણ પ્રસંગે પ્રદેશ
આગામી 26 તારીખના રોજ નવનિર્મિત આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કામલમ' ના લોકાર્પણ પ્રસંગે પ્રદેશ
वंचितचे नेते अशोक हिंगे पाटील यांनी धामणगाव येथील कार्यकर्त्यांशी साधला संवाद
वंचित बहुजन आघाडीचे मराठवाडा अध्यक्ष अशोक हिंगे पाटील यांनी धामणगाव येथील कार्यकर्त्यांशी साधला...
Homeless People in Europe : बेघर होते लोगों को क्यों नहीं मिल रहा घर - दुनिया जहान (BBC Hindi)
Homeless People in Europe : बेघर होते लोगों को क्यों नहीं मिल रहा घर - दुनिया जहान (BBC Hindi)