આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લા ખાતે પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે વલસાડ ABVP દ્રારા ઐતિહાસિક તિરંગા યાત્રા યોજવામાં આવી આ તિરંગા યાત્રામાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ જોડાયા હતા વલસાડ ની 6 અલગ અલગ કોલેજોના કુલ 6000 જેટલા વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તો આ તિરંગા યાત્રા 4 કિલોમીટર લાંબી નીકળી હતી..