માલણ * પાલનપુર તાલુકાના નું 1 નાનકડું ગામ માલણ ના અંદર પદયાત્રા સાથે તિરંગા યાત્રા યોજાયી. * આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે પદયાત્રા સાથે તિરંગા નું આયોજન કરવામાં આવ્યું હતું * ભારત દેશને આઝાદ થઈ 75 વર્ષ પૂરા થયા ત્યારે ભારતવાસીઓ દ્વારા અલગ અલગ રીતે આઝાદી કા અમૃત મહોત્સવ ભવ્ય રેલી સાથે ઉજવણી કરવામાં આવી હતી. * માલણ પ્રાથમિક સ્કૂલ થી માલણ વાસીઓ દ્વારા પદયાત્રા માલણ ના અલગ અલગ એરીયાઓમાંથી શ્રી ટીપી હાઈ સ્કુલ સુધી આવી હતી. * જેને લઈને માલણ માલણ ના અલગ અલગ માર્ગોમાં વંદે માતરમ ના ના રા સાથે ગુંજી ઉઠી હતી. * આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા ને સફળ બનાવવા સરપંચ શ્રી સોમાં ભાઈ ઠાકોર અને ડેપ્યુટી સરપંચ શ્રી રાજુ ભાઈ રાજપૂત અને સભ્ય શ્રી અસ્લમ ભાઈ તથા નાજીર ભાઈ તથા જાવિદ ભાઈ અને ગ્રામ લોકો મળીને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્ રિપોર્ટર. ઇમરાન મેમણ પાટણ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ছোনীয়া গান্ধীৰ প্ৰৱন্ধৰ প্ৰতিক্ৰিয়া ৰাহুল গান্ধীৰ, মোদী চৰকাৰক তীব্ৰ কটাক্ষ
নতুন দিল্লী, ১৬ আগষ্ট। দেশক বিভাজন কৰিবলৈ ষড়যন্ত্ৰ ৰচনা কৰা হৈছে। এই অভিযোগ কংগ্ৰেছৰ প্ৰাক্তন...
सहकार मंत्री अतुल सावे यांनी घेतले भद्रा मारुतीचे दर्शन
सहकार मंत्री अतुल सावे यांनी घेतले भद्रा मारुतीचे दर्शन
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને મળે છે ઉદ્દતાય ભર્યા જવાબ સુવિધાનો અભાવ.
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને મળે છે ઉદ્દતાય ભર્યા જવાબ સુવિધાનો અભાવ.
...
Udhayanidhi Sanatan statement: उदयनिधि के सनातन विरोधी बयान पर जानें किसने क्या कहा ?
Udhayanidhi Sanatan statement: उदयनिधि के सनातन विरोधी बयान पर जानें किसने क्या कहा ?
गौरी गणपतीच्या आगमनासाठी सजली ताडकळसची बाजारपेठ
ताडकळस/प्रतिनिधी:-लाडक्या गणपतीचे 31ऑगस्ट रोजी तर 3 सप्टेंबर रोजी महालक्ष्मीचे आगमन होत आहे....