માલણ * પાલનપુર તાલુકાના નું 1 નાનકડું ગામ માલણ ના અંદર પદયાત્રા સાથે તિરંગા યાત્રા યોજાયી. * આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે પદયાત્રા સાથે તિરંગા નું આયોજન કરવામાં આવ્યું હતું * ભારત દેશને આઝાદ થઈ 75 વર્ષ પૂરા થયા ત્યારે ભારતવાસીઓ દ્વારા અલગ અલગ રીતે આઝાદી કા અમૃત મહોત્સવ ભવ્ય રેલી સાથે ઉજવણી કરવામાં આવી હતી. * માલણ પ્રાથમિક સ્કૂલ થી માલણ વાસીઓ દ્વારા પદયાત્રા માલણ ના અલગ અલગ એરીયાઓમાંથી શ્રી ટીપી હાઈ સ્કુલ સુધી આવી હતી. * જેને લઈને માલણ માલણ ના અલગ અલગ માર્ગોમાં વંદે માતરમ ના ના રા સાથે ગુંજી ઉઠી હતી. * આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા ને સફળ બનાવવા સરપંચ શ્રી સોમાં ભાઈ ઠાકોર અને ડેપ્યુટી સરપંચ શ્રી રાજુ ભાઈ રાજપૂત અને સભ્ય શ્રી અસ્લમ ભાઈ તથા નાજીર ભાઈ તથા જાવિદ ભાઈ અને ગ્રામ લોકો મળીને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્ રિપોર્ટર. ઇમરાન મેમણ પાટણ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा नेत्री अमिता बागरी सहित पदाधिकारी एवं कार्यकर्ताओं ने लोकेंद्र पाराशर को भाजपा प्रदेश मंत्री के नवदयित्व के लिए दी बधाई
पन्ना : भारतीय जनता पार्टी पन्ना की जिला मंत्री अमिता बागरी ने जिले के पदाधिकारी...
જસદણના આટકોટ ખાતે આજે ભવ્ય તિરંગા યાત્રા યોજાય આ કાર્યક્રમમાં ધારાસભ્ય કુરજીભાઈ બાવળીયા ઉપસ્થિત
જસદણના આટકોટ ખાતે આજે ભવ્ય તિરંગા યાત્રા યોજાય આ કાર્યક્રમમાં ધારાસભ્ય કુરજીભાઈ બાવળીયા ઉપસ્થિત
Uday Samant on Ratnagiri: राजकारणासाठी काही लोक राजकारण करतायत; मंत्री सामंतांचे भाजपवर बोट?
Uday Samant on Ratnagiri: राजकारणासाठी काही लोक राजकारण करतायत; मंत्री सामंतांचे भाजपवर बोट?
ಸಿನಿಮಾ ಪೈರೆಸಿ ತಡೆಗಟ್ಟುವುದು & ಸಿನಿಮಾ ಕ್ಷೇತ್ರದ ಹಲವು ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಬಗೆಹರಿಸಲು, ಸಿನಿಮಾ ರಂಗದವರೆಲ್ಲರನ್ನೂ ಸೇರಿಸಿ ಕೆಲಸ ಮಾಡುವ ಬಗ್ಗೆ 'ಫಿಲ್ಮ್ ಮೇಕರ್ಸ್ ಕೌನ್ಸಿಲ್ (ರಿ)' ಸದಸ್ಯರು ಮಾತನಾಡಿದರು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 1, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಫಿಲ್ಮ್ ಮೇಕರ್ಸ್ ಕೌನ್ಸಿಲ್ (ರಿ)' ಸದಸ್ಯರು...
કુછડી ગામે નારી વંદન ઉત્સવ કાર્યક્રમ હેઠળ સેમિનાર યોજાયો
કુછડી ગામે નારી વંદન ઉત્સવ કાર્યક્રમ હેઠળ સેમિનાર યોજાયો