સરદાર સરોવર ડેમ માંથી આજ રોજ ૫૫,૦૦૦ ક્યુસેક થી ૧,૭૫,૦૦૦ સુધી પણી છોડવા માં આવનાર છે...

સરદાર સરોવર ડેમ માંથી આજ રોજ ૫૫,૦૦૦ ક્યુસેક થી ૧,૭૫,૦૦૦ સુધી પણી છોડવા માં આવનાર છે...

જેના થી નર્મદા નદી બે કાંઠે વહેતી થશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સદર બાબત જાગૃત ફેલાવી..

તો નીચાણ વાળા વિસ્તાર ના લોકોએ તથા માછી મારી કરતા માછીમાર ભાઈઓ ને વધારે પાણીમાં ના જવા માટે આદેશ કરવામાં આવ્યો છે..

જેની ખાસ નોંધ લેવી..