આજરોજ ઠાસરા ગળતેશ્વર કપડવંજ તાલુકાના દલિત સમાજના આગેવાનો ભેગા મળી અને ગોંડલ ખાતેના જાહેર કાર્યક્રમમાં દલિત સમાજની લાગણી દુભાઈ તેવા અપમાનજનક શબ્દો માનનીય મંત્રી સાહેબ રૂપાલા સાહેબે શબ્દો ઉચ્ચારેલ જેમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા અંગે દલિત સમાજના આગેવાનો દ્વારા માનનીય ઠાસરા પ્રાંત કલેકટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપેલ છે.જેમાં કાયદાના દજ્જામાં રહીને આવેદનપત્ર આપવામાં આવ્યુ જેમાં ઉપસ્થિત આગેવાનો અરવિંદભાઈ સેનવા , ગીતાબેન મકવાણા , અંબાલાલ ચૌહાણ, હસમુખભાઈ રોહિત,મુકેશભાઈ સેનવા, ચિરાગભાઈ સેનવા , કાળીદાસભાઈ સેનવા, જયદીપભાઈ સેનવા, મહેન્દ્રભાઈ સેનવા તેમજ અન્ય આગેવાનો હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
GMR Airports Share Rally: 2024 में Tourism Stocks में इस कंपनी के सबसे ज्यादा चलेंगे शेयर?
GMR Airports Share Rally: 2024 में Tourism Stocks में इस कंपनी के सबसे ज्यादा चलेंगे शेयर?
সদৌ অসম দিব্যাংগ উন্নয়ন সন্থাৰ উদ্যোগত ইউএছটিএমৰ সহযোগত সজাগতা ৰেলী
সদৌ অসম দিব্যাংগ উন্নয়ন সন্থাৰ উদ্যোগত ইউ এছ টি এমৰ সহযোগত সজাগতা ৰেলী।ঘগ্ৰাপাৰত উস্ম আদৰণি...
અમદાવાદ જિલ્લાના ઘંઘુકા, બરવાળા, બોટાદ માં થયેલ લઠ્ઠાકાંડ ના કારણે અમુક દર્દીઓને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
*અમદાવાદ જિલ્લાના ઘંઘુકા, બરવાળા, બોટાદ માં થયેલ લઠ્ઠાકાંડ ના કારણે અમુક દર્દીઓને સારવાર માટે...
ધાનેરા તાલુકામાં અપક્ષ દ્વારા સભા યોજવામાં આવી
ધાનેરા તાલુકામાં અપક્ષ દ્વારા સભા યોજવામાં આવી
માળીયા હાટીનામાં વ્રજમી ડેમ ભરાયું
#buletinindia #gujarat #junagadh