ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામની સીમમાં આવેલ ગૌચરની જમીન ખેડવા બાબતે હાલ અમદાવાદ ખાતે રહેતા અને મુળ વ્રજપર ગામના સાત શખ્સોએ એકસંપ થઈ મારમાર્યાની તેમજ રોકડ રકમ અને દાગીનાની લુંટ અંગે ભોગ બનનારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વ્રજપર ગામે રહેતા અને ખેતી કરતા ફરિયાદી ખેંગારભાઈ કરમણભાઈ જાદવ (ભરવાડ)ની વ્રજપર ગામની ઈસાકડી નામથી ઓળખાતી સીમમાં તેમની વાડીએ જઈ રહ્યાં હતાં તે દરમ્યાન પીરવાળી ધાર પાસે આવેલ ગૌચરની જમીન પાસે મુળ વ્રજપર ગામના અને હાલ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા બે અલગ-અલગ કારમાં આવી એકસંપ થઈ ગૌચરની જમીન ખેડતા હતા આથી ફરિયાદીના ભાઈ ગોપાઈભાઈએ જમીન ગૌચરની હોવાથી નહિં ખેડવાનું જણાવતા તમામ શખ્સો ગાળાગાળી કરવા લાગ્યા હતા .આથી ગાળો બોલવાની ના પાડતા એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી તમામ સાત શખ્સોએ ફરિયાદીને લાકડાના ધોકા, લોખંડના ધારીયા વડે માર માર્યો હતો તેમજ ફરિયાદીના ભાઈને પણ ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
২২ চেপ্তেম্বৰত ১২ হেজাৰ নিযুক্তি পত্ৰ প্ৰদান কৰিব মুখ্যমন্ত্ৰীয়ে
এক লাখ নিযুক্তিৰ লক্ষ্যৰে অহা ২২ চেপ্তেম্বৰত ১২ হেজাৰ নিযুক্তি পত্ৰ প্ৰদান কৰিব মুখ্যমন্ত্ৰী...
Akhilesh Yadav ने JPNIC का गेट फांदने के बाद सबसे पहले ये बात बोली, BJP को चुभ जाएगी
Akhilesh Yadav ने JPNIC का गेट फांदने के बाद सबसे पहले ये बात बोली, BJP को चुभ जाएगी
શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે બહેનો દવરા કેવડા ત્રીજની પૂજા કરાઈ..
આજે ડીસાના ભોંયણ ગામે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડા ત્રીજની બહેનો દવરા પૂજા કરાઈ..
हाफिज कुरान ,मोहंमद सुफियान ने कुरान मुक्कमिल्ल हिफज किया
जिंतूर हाफिज कुरान , मोहम्मद सुफियान को अपनी दुआओं से नवाजा ओर तहेदिल्से ईस्तेकबाल किया है म....
মিচিং স্বায়ত্ব শাসিত পৰিষদৰ অধ্যক্ষ সুনীল পেগুৰ চাৰিখন আঁচনিৰ আধাৰশিলা
মিচিং জনগোষ্ঠীয় ৰাইজৰ সামূহিক আৰু সাৰ্বজনীন ব্যৱহাৰৰ উদ্দেশেৰে ৪ টা...