ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામની સીમમાં આવેલ ગૌચરની જમીન ખેડવા બાબતે હાલ અમદાવાદ ખાતે રહેતા અને મુળ વ્રજપર ગામના સાત શખ્સોએ એકસંપ થઈ મારમાર્યાની તેમજ રોકડ રકમ અને દાગીનાની લુંટ અંગે ભોગ બનનારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વ્રજપર ગામે રહેતા અને ખેતી કરતા ફરિયાદી ખેંગારભાઈ કરમણભાઈ જાદવ (ભરવાડ)ની વ્રજપર ગામની ઈસાકડી નામથી ઓળખાતી સીમમાં તેમની વાડીએ જઈ રહ્યાં હતાં તે દરમ્યાન પીરવાળી ધાર પાસે આવેલ ગૌચરની જમીન પાસે મુળ વ્રજપર ગામના અને હાલ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા બે અલગ-અલગ કારમાં આવી એકસંપ થઈ ગૌચરની જમીન ખેડતા હતા આથી ફરિયાદીના ભાઈ ગોપાઈભાઈએ જમીન ગૌચરની હોવાથી નહિં ખેડવાનું જણાવતા તમામ શખ્સો ગાળાગાળી કરવા લાગ્યા હતા .આથી ગાળો બોલવાની ના પાડતા એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી તમામ સાત શખ્સોએ ફરિયાદીને લાકડાના ધોકા, લોખંડના ધારીયા વડે માર માર્યો હતો તેમજ ફરિયાદીના ભાઈને પણ ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Nifty Bank Nifty Cues | Virendra Kumar से जानें Nifty & Nifty Bank में किन Levels पर करें खरीदारी 
 
                      Nifty Bank Nifty Cues | Virendra Kumar से जानें Nifty & Nifty Bank में किन Levels पर करें...
                  
   ધોરીવાવ સ્કૂલ પાસે જુગાર રમી રહેલા3 શખ્સો ઝડપાયા 
 
                      ધોરીવાવ સ્કૂલ પાસે જુગાર રમી રહેલા3 શખ્સો ઝડપાયા
                  
   সোণাৰিত ICICI বেংকৰ কাৰ্য্যালয় মুকলি 
 
                      সোণাৰিত ICICI বেংকৰ কাৰ্য্যালয় মুকলি
সোণাৰিৰ ভজো চাৰিআলিত ICICI বেংকৰ সোণাৰি শাখা মুকলি।সোণাৰিত...
                  
   અંજાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત સાથે બજરંગ દળના પ્રશિક્ષણ વર્ગનું આયોજન 
 
                      અંજાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત સાથે બજરંગ દળના પ્રશિક્ષણ...
                  
   
  
  
  
  
   
   
  