કાલોલ શહેર સ્થિત ઉર્દૂ પ્રાથમિક શાળામાં આજના ટેકનોલોજીના યુગમાં શિક્ષણને અસરકારક બનાવવા ઉદ્દેશ અને અમલીકરણના ભાગરૂપે ઉર્દુ શાળામાં વર્ષ દરમિયાન બાળકોના સર્વાગી વિકાસ અર્થે કરેલ કામગીરીની ઝાંખી કરાવતો વાર્ષિકોત્સવ સાથે ધોરણ ૮ ના બાળકો ના વિદાય સમારંભની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ગામના વડીલો,ભૂતપૂર્વ વિધાર્થીઓ વાલીઓ,માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શાળાના બાળકોને પ્રોત્સાહન આપવા માટે કાલોલ કુમાર શાળાના આચાર્ય રાકેશકુમાર, સી.આર.સી. કો.ઓ.નરેન્દ્રભાઇ પરમાર તથા ઉર્દૂ શાળાના આચાર્ય હારૂનભાઇ સમોલ સહિત શાળાના તમામ શિક્ષકો હાજર રહ્યા હતા.બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડવા બદલ શાળા પરિવાર હાજર સૌ મહેમાન અને ગામ માંથી ખૂબ જ મોટીસંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં શાળાના ધો.૧ થી લઈને ધો.૮ સુધીના તમામ બાળકો એ ભાગ લઈ જુદા જુદા પ્રકારના સાંસ્કૃતિક કૃતિઓ વેશભૂષા અને દેશભક્તિ ના ગીત રજૂ કરેલ હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રૂક જાવો જાણો:- જુનાગઢના ઉપરકોટની મુલાકાત શા કારણે પ્રવાસીઓ લય શકતા નથી
રૂક જાવો જાણો:- જુનાગઢના ઉપરકોટની મુલાકાત શા કારણે પ્રવાસીઓ લય શકતા નથી
ધી રાજસ્થાની નાગરિક સહકારી શરાફી મંડળી લી..ની ૨૯ મી જનરલ સભા યોજાઈ
ધી રાજસ્થાની નાગરિક સહકારી શરાફી મંડળી લી..ની ૨૯ મી જનરલ સભા યોજાઈ
આજરોજ તેરાપંથ ભવન ખાતે મંડળીના...
ৰিল বনাই বিপদত পৰিব পাৰে আপুনিও | সাৱধান!
ৰিল বনাই বিপদত পৰিব পাৰে আপুনিও । আজিকালি সকলোৰে বাবে জনপ্ৰিয় এই ৰিল,facebook অথবা instagram ত...
સુરતમાં જરીના કારખાનેદારે ફાંસો ખાઈ આપઘાત કર્યો.
સુરત સલાબતપુરા વિસ્તારમાં રહેતા જરીના કારખાનેદારે ગ્રહણના સમયે કારખાનું બંધ હતું તેજ સમયે...