કાલોલ શહેર સ્થિત ઉર્દૂ પ્રાથમિક શાળામાં આજના ટેકનોલોજીના યુગમાં શિક્ષણને અસરકારક બનાવવા ઉદ્દેશ અને અમલીકરણના ભાગરૂપે ઉર્દુ શાળામાં વર્ષ દરમિયાન બાળકોના સર્વાગી વિકાસ અર્થે કરેલ કામગીરીની ઝાંખી કરાવતો વાર્ષિકોત્સવ સાથે ધોરણ ૮ ના બાળકો ના વિદાય સમારંભની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ગામના વડીલો,ભૂતપૂર્વ વિધાર્થીઓ વાલીઓ,માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શાળાના બાળકોને પ્રોત્સાહન આપવા માટે કાલોલ કુમાર શાળાના આચાર્ય રાકેશકુમાર, સી.આર.સી. કો.ઓ.નરેન્દ્રભાઇ પરમાર તથા ઉર્દૂ શાળાના આચાર્ય હારૂનભાઇ સમોલ સહિત શાળાના તમામ શિક્ષકો હાજર રહ્યા હતા.બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડવા બદલ શાળા પરિવાર હાજર સૌ મહેમાન અને ગામ માંથી ખૂબ જ મોટીસંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં શાળાના ધો.૧ થી લઈને ધો.૮ સુધીના તમામ બાળકો એ ભાગ લઈ જુદા જુદા પ્રકારના સાંસ્કૃતિક કૃતિઓ વેશભૂષા અને દેશભક્તિ ના ગીત રજૂ કરેલ હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारत में नौकरी के संकट में चौंका देने वाली रिपोर्ट सामने आई,69 प्रतिशत नौकरियां खतरे में
भारत में नौकरी के संकट को लेकर एक चौंका देने वाली रिपोर्ट सामने आई है. रिपोर्ट में कहा गया है कि...
बच्चों की सुरक्षा, खुशियाँ एवं उज्ज्वल भविष्य की सुनिश्चितता करना जरूरी- शर्मा
बाड़मेर, बच्चों की सुरक्षा, खुशियाँ एवं उज्ज्वल भविष्य की सुनिश्चितता करना जरूरी है। वे देश और...
ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પ્રાચીન દરવાજાના અવશેષોની અવદશા.
ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પ્રાચીન દરવાજાના અવશેષોની અવદશા.
Stock Market Fall Benefits: Sensex और Nifty में गिरावट, Media Index नीचे, Realty Stock में चमक कैसे?
Stock Market Fall Benefits: Sensex और Nifty में गिरावट, Media Index नीचे, Realty Stock में चमक कैसे?
Junagadh flood : જૂનાગઢમાં ભારે વરસાદે ભવનાથમાં સર્જેલી તારાજીને લઇ શું કહ્યું પ્રવાસીઓએ ? |
Junagadh flood : જૂનાગઢમાં ભારે વરસાદે ભવનાથમાં સર્જેલી તારાજીને લઇ શું કહ્યું પ્રવાસીઓએ ? |