નોબેલ પુરસ્કાર વિજેતા ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રામનના માનમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય વૈજ્ઞાનિક સી.વી.રામન દ્વારા કરવામાં આવેલી"રામન ઇફેક્ટ"ની શોધને કારણે તે દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત કાલોલ પ્રાથમિક કુમાર શાળા ખાતે સી.વી.રામન ની જન્મ જયંતી અને આ વર્ષ ની થીમ સ્વદેશી ટેક્નોલોજી ફોર વિકિસિત ભારત થીમ અન્વયે શાળામાં અભ્યાસ મા આવતાં પ્રયોગો,અને અન્ય ઉપકરણોની સમજ સાથે ધોરણ પાંચ થી આંઠ ના બાળકો દ્વારા શાળા ના અન્ય તમામ ધોરણ ના વિદ્યાર્થી ઓ ને સમજાવ્યા અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો થી અવગત કરાવ્યા હતા જ્યાં શાળાના સાયન્સ ટીચર હિમાની શાહ ના નિદર્શન અને માર્ગદર્શન હેઠળ આ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું એકંદરે શાળાના આચાર્ય રાકેશકુમાર ઠાકર સાથે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકગણ, એસ.એમ.સી.સભ્ય તથા વાલીઓએ આ ઉજવણીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદર સહિત રાજ્યભર ના વનકર્મીઓ ની શુ છે વેદના #news #gujaratnews #vanguard #porbandar
પોરબંદર સહિત રાજ્યભર ના વનકર્મીઓ ની શુ છે વેદના #news #gujaratnews #vanguard #porbandar
ડીસાના ભીલડી નજીક બે ટ્રક સામસામે ટકરાતાં બે વ્યક્તિઓના મોત : બે વ્યક્તિઓ ઘાયલ
ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર ભીલડી પાસે આજે વન-વે માર્ગ પર બે ટ્રક સામસામે ટકરાતા ગોજારો અકસ્માત...
गोलाघाट में हृदय विदारक घटना, ई रिक्शा को चार्ज करने के दौरान बिजली की चपेट में आने से चालक की मौत
असम के गोलाघाट जिला अंतर्गत तोरफात अंचल में बृहस्पतिवार को एक हृदय विदारक घटना सामने आई। आज...