આજે તા.૨૨/૦૨/૨૦૨૪ ગુરૂવારના રોજ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ એમ બે વર્ષ માટેના સમયગાળા માટેની સંપૂર્ણ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં મધ્ય ઝોનમાં પંચમહાલ જિલ્લામાંથી જિતાંશુ પટેલ સારસ્વત ઝોન કન્વીનર ,કમલેશ પટેલ સંગઠન મંત્રી ,એચ.પી. રાઉલજી મંત્રી અને એ.બી. પટેલ સંગઠન મંત્રી તરીકે ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રક ભર્યું હતું પરંતુ તેઓની સામે હરીફ ઉમેદવાર તરીકે અન્ય કોઈએ દાવેદારી ન નોંધાવી ઉમેદવારી પત્રક ન ભરતા આ ચારેય ઉમેદવારો જેમાં મધ્ય ઝોનમાં પંચમહાલ જિલ્લામાંથી જિતાંશુ પટેલ સારસ્વત ઝોન કન્વીનર ,કમલેશ પટેલ સંગઠન મંત્રી,એચ.પી.રાઉલજી મંત્રી અને એ.બી.પટેલ સંગઠન મંત્રી તરીકે બિન હરીફ જાહેર થયા હતા જેમાં તેઓને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની ચૂંટણીમાં બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા જેને લઇ જિલ્લા પંથકના શૈક્ષણિક જગતના લોકોમાં ખુશી વ્યાપી હતી અને સૌ કોઈએ તેઓની વરણીને આવકારી શુભેચ્છા પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત હાઈકોર્ટ દ્વારા સિંચાઈ મા ફરજ બજાવતા કર્મચારી ના વારસ અને અન્ય એક કર્મચારીને નિવૃત્તિ ના લાભો આપવા નો આદેશ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિંચાઈ માં ફરજ બજાવતા સ્વર્ગસ્થના વારસ તથા અન્ય એક શ્રમયોગીને પગાર,...
News | બનાસકાંઠામાં જામ્યા બરફના થર | VR LIVE
News | બનાસકાંઠામાં જામ્યા બરફના થર | VR LIVE
इस सरकारी कंपनी के शेयर ने निवेशकों को किया मालामाल, दो दिन में 37 प्रतिशत का दिया रिटर्न
नई दिल्ली, बिजनेस डेस्क। शेयर बाजार पिछले कुछ कारोबारी सत्रों से एक सीमित दायरे में कारोबार...
Nepal में विमान हादसा, पोखरा जा रहा येति एयरलाइंस का विमान क्रैश, 72 लोग थे सवार
काठमांडू:
नेपाल से एक बड़े विमान हादसे की खबर आ रही है. काठमांडू से पोखरा जा रहा...