વલસાડના ગૌરવ પથ ઉપર આવેલી આવાબાઈ હાઇસ્કુલના ઉત્તર ભાગે શોપિંગ સેન્ટર સામેના રોડને વલસાડ નગરપાલિકાએ રૂરલ પોલીસ સ્ટેશન અને ફાયર સ્ટેશન સુધી 33 ફૂટ પહોળો કરી ટ્રાફિકની સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કર્યો છે.જે માટે લોકોમાં પણ પાલિકા સામે માનની લાગણી પ્રસરી હતી.પરંતુ રોડની પહોળાઈ વધારી ડામરનો રસ્તો બનાવીને પાલિકાએ રોડ ખુલ્લો મૂકી દીધો છે.જેના કારણે આ દુકાનવાળા વિસ્તારમાં આવતા ગ્રાહકો ઓફિસે આવતા લોકોના વાહનો અગાઉની જેમ ગમે તેમ રોડ ઉપર પાર્ક કરવા માંડ્યા છે.શિસ્તને નેવે મૂકીને પાર્ક થતા વાહનોના કારણે રસ્તા ઉપરથી સ્ટેશન રોડ પર નીકળતા અને કલ્યાણબાગ સામે ફાયર સ્ટેશન તરફથી ગૌરવ પથ પર આવતા અનેક વાહન ચાલકોને રોડના માર્જિન બહાર સુધી પાર્ક કરાતા વાહનોથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAJTAK 2 । VIRGO HOROSCOPE । ZODIAC TODAY | कन्या राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL| 04 OCT 2023
AAJTAK 2 । VIRGO HOROSCOPE । ZODIAC TODAY | कन्या राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL| 04 OCT 2023
દાહોદમાં મેડિકલ ઓફિસરો દ્વારા અમદાવાદમાં મહિલા તબીબ સાથે થયેલ ગેરવર્તન મામલે આવેદન 2022 |
દાહોદમાં મેડિકલ ઓફિસરો દ્વારા અમદાવાદમાં મહિલા તબીબ સાથે થયેલ ગેરવર્તન મામલે આવેદન 2022 |
श्री चारभुजा नाथ मंदिर, श्री जगन्नाथ स्वामी मंदिर पर रथ यात्रा महोत्सव धूमधाम एवं हर्षोल्लास से जय कारे लगाते हुए मनाया
श्री चारभुजा विकास समिति अध्यक्ष पुरुषोत्तम पारीक ने बताया की शाम को 5:30 बजे श्री जगन्नाथ स्वामी...
સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને ઝટકો, ઇન્દ્રનીલ રાજ્યગુરૂની કોંગ્રેસમાં ઘર વાપસી
આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુએ પાર્ટી છોડી દીધી હતી. કોંગ્રેસનો હાથ પકડ્યો...