વલસાડના ગૌરવ પથ ઉપર આવેલી આવાબાઈ હાઇસ્કુલના ઉત્તર ભાગે શોપિંગ સેન્ટર સામેના રોડને વલસાડ નગરપાલિકાએ રૂરલ પોલીસ સ્ટેશન અને ફાયર સ્ટેશન સુધી 33 ફૂટ પહોળો કરી ટ્રાફિકની સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કર્યો છે.જે માટે લોકોમાં પણ પાલિકા સામે માનની લાગણી પ્રસરી હતી.પરંતુ રોડની પહોળાઈ વધારી ડામરનો રસ્તો બનાવીને પાલિકાએ રોડ ખુલ્લો મૂકી દીધો છે.જેના કારણે આ દુકાનવાળા વિસ્તારમાં આવતા ગ્રાહકો ઓફિસે આવતા લોકોના વાહનો અગાઉની જેમ ગમે તેમ રોડ ઉપર પાર્ક કરવા માંડ્યા છે.શિસ્તને નેવે મૂકીને પાર્ક થતા વાહનોના કારણે રસ્તા ઉપરથી સ્ટેશન રોડ પર નીકળતા અને કલ્યાણબાગ સામે ફાયર સ્ટેશન તરફથી ગૌરવ પથ પર આવતા અનેક વાહન ચાલકોને રોડના માર્જિન બહાર સુધી પાર્ક કરાતા વાહનોથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধেমাজি আমোলগুৰীত জিলা ক্ৰীড়া সন্থাৰ নিৰ্দেশ মৰ্মে বাটঘৰীয়া আঞ্চলিক ক্ৰীড়া সন্থা গঠন
ধেমাজি আমোলগুৰীত জিলা ক্ৰীড়া সন্থাৰ নিৰ্দেশ মৰ্মে বাটঘৰীয়া আঞ্চলিক ক্ৰীড়া সন্থা গঠন সম্পন্ন...
શિહોરના ગોતમેશ્વર રોડ ઉપર ડુંગર ગાળાની વચ્ચે દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો
શિહોરના ગોતમેશ્વર રોડ ઉપર આવેલા દીપડીયા ડુંગર ઉપર આજે વહેલી સવારે ડુંગર ગાળાની વચ્ચે દીપડાનો...
દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા નિરીક્ષણ @live24newsgujarat
દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા નિરીક્ષણ @live24newsgujarat...
अडीच वर्षांपासून फरार असलेला आरोपी जेरबंद
सणसवाडी ता. शिरूर येथील अल्पवयीन युवतीचा विनयभंग केल्याप्रकरणी तसेच ॲट्रॉसिटी प्रकरणी गुन्हे दाखल...
PM Narendra Modi LIVE શ્રી રામ જન્મભૂમિ મંદિરનો ધ્વજારોહણ સમારોહ | Ayodhya Ram Mandir Live | Dpnews
PM Narendra Modi LIVE શ્રી રામ જન્મભૂમિ મંદિરનો ધ્વજારોહણ સમારોહ | Ayodhya Ram Mandir Live | Dpnews