Ayodhya Ram Mandir: राम મંદિરના ગર્ભ ગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવા ત્રણ મૂર્તિ બનાવાઈ હતી. શાસ્ત્રોમાં રામની મૂર્તિ વિશે વર્ણન છે કે ‘નિલાંબુજમ શ્યામમ કોમલાંગમ...' એટલે કે શ્યામ રંગની શ્રી રામની મૂર્તિને ગર્ભ ગૃહમાં સ્થાપિત કરાઈ છે. હવે સત્ય નારાયણ પાંડેની બનાવેલી બીજી એક મૂર્તિની તસવીર સામે આવી છે, જે શ્વેત રંગની છે. આ મૂર્તિને પણ રામ મંદિરમાં સ્થાપિત કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરમાં ઇ-બાઇકની ચોરેલી બેટરીઓ સાથે શખ્સને પોલીસે ઝડપ્યો
પાલનપુર પશ્વિમ પોલીસ મથકની ટીમે ઇ- બાઇકની ચોરેલી બેટરીઓ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જેની પાસેથી...
PMBFY: किसानों के लिए खुशखबरी, एक हफ्ते में बैंक खाते में आएगा प्रधानमंत्री फसल बीमा योजाना का पैसा
नई दिल्ली, बिजनेस डेस्क। प्रधानमंत्री फसल बीमा योजना (Pradhan Mantri Fasal Bima...
માળી સમાજ શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયો
જી જી માળી વિદ્યા સંકુલમાં મો તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન સમારોહ યોજાયો