રામ જન્મ ભુમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે  કાલોલ ના નવાપુરા થી વલ્લભ દ્વાર સુધી 3501 દિવડા કરવામાં આવ્યા અને રામ રક્ષા સ્ત્રોત, હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા