કાલોલ નગરમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના નવનિર્માણ ભવ્ય મંદિરના લોકાર્પણ નિમિત્તે કાલોલ હિન્દુ યુવા સંગઠન દ્વારા શ્રી રામ રક્ષા સ્ત્રોત યજ્ઞ ભવ્ય શોભા યાત્રા, અન્નકૂટ દર્શન અને લોક ડાયરા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર કાલોલ તાલુકાની જનતાએ અને રામભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કાલોલ ખાતે આવેલ રામજી મંદિરમાં રામલલાની આરતી કરી ભવ્ય યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સવારે કાલોલ રામજી મંદિર ખાતે જીલ્લા પોલીસ વડા એ મુલાકાત લીધી હતી અને સમગ્ર પરિસ્થિતી નો તાગ મેળવ્યો હતો રામજી મંદિર પ્રયાગરાજ ચોકમાં મોટી સંખ્યામાં મેરામણ ઉમટી હતું જેમાં બ્રાહ્મણોની શાસ્ત્રોક વિધિ ને મંત્રો દ્વારા ભવ્ય યજ્ઞ યોજાયો હતો રામજી મંદિરના પૂજારી અને રામભક્તોએ જય શ્રી રામ ના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અયોધ્યામાં રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ કાલોલમાં દિવાળી જેવો માહોલ બન્યો હતો સમગ્ર નગરમાં ધજાઓથી શણગારવામાં આવ્યું હતું રોશની થી સમગ્ર નગર ઝગમગ લાગતું હતું મહાલક્ષ્મી મંદિર અને રામજી મંદિરમાં ભક્તજનોએ અયોધ્યાથી લાઈવ પ્રસારણ પર નિહાળ્યું હતું અને ધન્યતા અનુભવી હતી. રહીશો એ પોત પોતાની સોસાયટી અને ફળીયામાં રંગોળી બનાવી હતી નવાપુરા ખાતે ૩૫૦૦ દિવડા પ્રગટાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને યાદગાર બનાવેલ. સમગ્ર કાલોલ મા પીએસઆઈ સી બી બરન્ડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
11 लाख अफगानियों को पाकिस्तान ने निकाला, अब तालिबान करेगा बड़ा हमला! | Taliban | Afghanistan | TTP
11 लाख अफगानियों को पाकिस्तान ने निकाला, अब तालिबान करेगा बड़ा हमला! | Taliban | Afghanistan | TTP
રારા જનરલ હોસ્પિટલ લીંબડી ખાતે લીંબડી ભાજપ શહેર પ્રમુખના હસ્તે પલ્સ પોલિયો ની શરૂઆત કરાઈ
રારા જનરલ હોસ્પિટલ લીંબડી ખાતે લીંબડી ભાજપ શહેર પ્રમુખના હસ્તે પલ્સ પોલિયો ની શરૂઆત કરાઈ
NIA Attack: 'ये संदेशखाली 2.0 से कम नहीं, कैसे सुरक्षित होंगे मां माटी और मानुष', ममता सरकार को BJP ने लिया आड़े हाथ
BJP question Mamata govt मेदिनीपुर में एनआईए के अधिकारियों पर हुए हमले के बाद भाजपा ने...
Sanjay Singh Arrested: 'जज साहब मैं निर्दोष हूं', कोर्टरूम में बोले संजय सिंह | Delhi Liquor Scam
Sanjay Singh Arrested: 'जज साहब मैं निर्दोष हूं', कोर्टरूम में बोले संजय सिंह | Delhi Liquor Scam
ડીસામા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી પુલ દુર્ઘટનામા મૃત્યુ પામેલ સદગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
ડીસામા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી પુલ દુર્ઘટનામા મૃત્યુ પામેલ સદગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી