અયોધ્યા માં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને લઇ તે દિવસે ડીસામાં પણ વિવિધ વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને અત્યારથી જ આખો ડીસા રામમય બનતું હોય અને એમાં વિશેષ જવાબદારી ડીસા નગરપાલિકા ઉપાડતું હોય ત્યારે નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવે અને એમની આખી ટીમ દ્વારા ડીસામાં ઠેર ઠેર લાઈટોની સીરીજો લગાડવાની સાથે તમામ પ્રવેશ દ્વાર ઉપર ભગવાન શ્રીરામના મોટા હોલ્ડિંગ દરેક સર્કલ ઉપર રામ ભગવાનના કટ આઉટ્સ મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત 21 તારીખે સાંજે એક શામ પ્રભુ શ્રીરામ કે નામનો અતિ ભવ્ય સંગીત ના કાર્યક્રમનું આયોજન ભવ્ય શોભાયાત્રા નીકળવાની સાથે હજારો લોકો માટે પ્રસાદીનું આયોજન પણ કરાયું ઠેર ઠેર મહા આરતીઓ કરવામાં આવશે આ ઉપરાંત ગામના રસ્તાઓ પરની સફાઈ નવી સ્ટ્રીટ લાઈટો નું આયોજન એમ કહી શકાય કે ડીસા નગરને ઝળહળતું કરવામાં ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન અને એમની પૂરી ટીમ દ્વારા કોઈ કસર છોડી નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદમાં ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીની ફોર્મ ભરતા પહેલા વિશાળ જનસભા
થરાદમાં ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીની ફોર્મ ભરતા પહેલા વિશાળ જનસભા
कवास की बेटियों ने प्रभात फेरी लगा स्नेह मिलन समारोह का किया समापन
कस्बे की सभी बेटियों का दो दिवसीय स्नेह मिलन समारोह का गुरुवार को समापन किया गया। कई वर्ष पहले...
सायबर क्राईम विषयावर जनजागृतीवर मार्गदर्शन
सायबर क्राईम विषयावर जनजागृतीवर मार्गदर्शन
औरंगाबाद;शहर सायबर पोलीस ठाण्याचे पोलीस...
બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે દિયોદર ના લુદરા ગામથી ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો..
બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે દિયોદર ના લુદરા ગામથી ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો..
(...
એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દવારા ઉતરાયણ પર્વમાં દોરી થી બચવા માટે સેફગાર્ડ સળીયા લગાવી આપવા માં આવ્યા.
એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દવારા ઉતરાયણ પર્વમાં દોરી થી બચવા માટે સેફગાર્ડ સળીયા લગાવી આપવા માં આવ્યા.