અયોધ્યા માં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને લઇ તે દિવસે ડીસામાં પણ વિવિધ વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને અત્યારથી જ આખો ડીસા રામમય બનતું હોય અને એમાં વિશેષ જવાબદારી ડીસા નગરપાલિકા ઉપાડતું હોય ત્યારે નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવે અને એમની આખી ટીમ દ્વારા ડીસામાં ઠેર ઠેર લાઈટોની સીરીજો લગાડવાની સાથે તમામ પ્રવેશ દ્વાર ઉપર ભગવાન શ્રીરામના મોટા હોલ્ડિંગ દરેક સર્કલ ઉપર રામ ભગવાનના કટ આઉટ્સ મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત 21 તારીખે સાંજે એક શામ પ્રભુ શ્રીરામ કે નામનો અતિ ભવ્ય સંગીત ના કાર્યક્રમનું આયોજન ભવ્ય શોભાયાત્રા નીકળવાની સાથે હજારો લોકો માટે પ્રસાદીનું આયોજન પણ કરાયું ઠેર ઠેર મહા આરતીઓ કરવામાં આવશે આ ઉપરાંત ગામના રસ્તાઓ પરની સફાઈ નવી સ્ટ્રીટ લાઈટો નું આયોજન એમ કહી શકાય કે ડીસા નગરને ઝળહળતું કરવામાં ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન અને એમની પૂરી ટીમ દ્વારા કોઈ કસર છોડી નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গাড়ীৰ খিৰিকীত ক’লা নেট ব্যৱহাৰকাৰীসকলক বিশেষ আহ্বান অসম আৰক্ষীৰ
অসম আৰক্ষীয়ে মঙলবাৰে বাহনৰ খিৰিকীত ক’লা টিন্টিঙৰ সলনি ক’লা নেট ব্যৱহাৰ কৰা লোকসকলক...
Uttar Pradesh: Jayant Chaudhary से BJP को होगा फायदा? सुनिए Samajwadi Party नेता का जवाब | Latest
Uttar Pradesh: Jayant Chaudhary से BJP को होगा फायदा? सुनिए Samajwadi Party नेता का जवाब | Latest
અનાથ આશ્રમ ટ્રસ્ટ સામે તપાસ-યતીમોની મિલ્કત ની તપાસ કરતા સમગ્ર ગુજરાતમાં ચકચાર
અનાથ આશ્રમ ટ્રસ્ટ સામે તપાસ-યતીમોની મિલ્કત ની તપાસ કરતા સમગ્ર ગુજરાતમાં ચકચાર
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા ના કેરાળા ગામેથી કપાસ ના વાવેતર સાથે ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કરનાર કરશનભાઈ સાંખટ ઉં.વ.૬૬,નેઝડપી પાડતી અમરેલી S.O.G. ટિમ,
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા,
...
আলফাৰ চাৰ্জেন্ত মেজৰ ইয়াংখু অসম ওৰফে অচিন্ত মৰাণৰ ৰাজহুৱা আদ্যশ্রাদ্ধ সম্পন্ন
আলফাৰ চাৰ্জেন্ত মেজৰ ইয়াংখু অসম ওৰফে অচিন্ত মৰাণৰ ৰাজহুৱা আদ্যশ্রাদ্ধ সম্পন্ন দেশ আৰু জাতিৰ বাবে...