અયોધ્યા માં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને લઇ તે દિવસે ડીસામાં પણ વિવિધ વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને અત્યારથી જ આખો ડીસા રામમય બનતું હોય અને એમાં વિશેષ જવાબદારી ડીસા નગરપાલિકા ઉપાડતું હોય ત્યારે નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવે અને એમની આખી ટીમ દ્વારા ડીસામાં ઠેર ઠેર લાઈટોની સીરીજો લગાડવાની સાથે તમામ પ્રવેશ દ્વાર ઉપર ભગવાન શ્રીરામના મોટા હોલ્ડિંગ દરેક સર્કલ ઉપર રામ ભગવાનના કટ આઉટ્સ મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત 21 તારીખે સાંજે એક શામ પ્રભુ શ્રીરામ કે નામનો અતિ ભવ્ય સંગીત ના કાર્યક્રમનું આયોજન ભવ્ય શોભાયાત્રા નીકળવાની સાથે હજારો લોકો માટે પ્રસાદીનું આયોજન પણ કરાયું ઠેર ઠેર મહા આરતીઓ કરવામાં આવશે આ ઉપરાંત ગામના રસ્તાઓ પરની સફાઈ નવી સ્ટ્રીટ લાઈટો નું આયોજન એમ કહી શકાય કે ડીસા નગરને ઝળહળતું કરવામાં ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન અને એમની પૂરી ટીમ દ્વારા કોઈ કસર છોડી નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  बारिश में स्कूल न छूटे इस उद्देश्य के साथ बच्चों को बांटे छाते:विवेक राजवंशी के नेतृत्व में पार्षद गण ओर समाज सेवी रहे उपस्थित। 
 
                      बारिश में स्कूल न छूटे इस उद्देश्य के साथ बच्चों को बांटे छाते:विवेक राजवंशी के नेतृत्व में...
                  
   131वां राष्ट्रीय दशहरा मेला- 2024: सिन्धी कार्यक्रम आज, जतिन उदासी बैंड की होंगी प्रस्तुतियां  
 
                      राष्ट्रीय मेला दशहरा में सोमवार को विजयश्री रंगमंच पर शाम 8:30 बजे सिंधी कार्यक्रम आयोजित किया...
                  
    જુનાગઢ જિલ્લાનાં ભેંસાણ પોલીસ સ્ટેશનનાં ધરફોડ ચોરીનાં ગુનાના છેલ્લા બે વર્ષથી નાસતા - ફરતા આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ 
 
                      ગુનાની વિગત -શ્રી અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા...
                  
    India Asia Cup 2023: फील्डिंग पर भड़के आकाश चोपड़ा! | The Cricket Show 
 
                      India Asia Cup 2023: फील्डिंग पर भड़के आकाश चोपड़ा! | The Cricket Show
                  
   ચોટીલામા રૂ. 34 કરોડના ખર્ચે વિશાળ આકાર લઇ રહેલા ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું ગુજરાતનાં CM ભુપેન્દ્ર પટેલ લોકાર્પણ કર્યું 
 
                      સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામા રૂ. 34 કરોડના ખર્ચે વિશાળ આકાર લઇ રહેલા ઝવેરચંદ મેઘાણી...
                  
   
  
  
  
  