Makar Sankranti 2024 : सामान्य રીતે મકરસંક્રાતિ 15 જાન્યુઆરીએ આવે છે. પરંતુ આ વર્ષે લીપ વર્ષ હોવાથી વર્ષની શરૂઆતમાં જ તહેવારોની તારીખોમાં ફેરફાર થયો છે. ભારતમાં મકરસંક્રાંતિની ઊજવણી આ વર્ષે 15 જાન્યુઆરીએ થશે. લીપ વર્ષ સિવાયના વર્ષોમાં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઊજવાય છે. આ વર્ષે 15 જાન્યુઆરીએ વહેલી સવારે 7. 15થી સાંજે 5.46 કલાક સુધી પુણ્યકાળ રહેશે. ભગવાન સૂર્યની પરંપરાગત પૂજા અને પ્રાર્થના માટે આ સમય એકદમ યોગ્ય છે. સવારે વહેલા ઊઠનારા 7.15થી 9.00 સુધીના કલાકોમાં મહાપુણ્યકાળમાં પણ ભગવાન સૂર્યની પૂજા કરી શકે છે. મકરસંક્રાંતિની સાથે આસામમાં 14 અને 15 જાન્યુઆરીએ માઘ બિહુ તહેવારની ઊજવણી થાય છે. આસામી કેલેન્ડર મુજબ માઘ મહિનાના પહેલા દિવસને ઉરુકા કહેવામાં આવે છે. આ દિવસે લોકો ભેલા ઘર નામનું કામચલાઉ ઘર બનાવે છે અને તહેવારની ઊજવણી કરે છે તથા આસામમાં વ્યાપક પણે વપરાતા ચોખા 'બોરા'નો આહાર કરે છે. મકરસંક્રાંતિની જેમ આ વર્ષે લીપવર્ષના કારણે પોંગલનો તહેવાર પણ 15 જાન્યુઆરીએ આવે છે. સોમવારથી શરૂ થતો પોંગલ ઉત્સવ 18 જાન્યુઆરીએ ગુરુવાર સુધી ચાલશે. દેશમાં 14 અને 15 જાન્યુઆરીએ પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમમાં અલગ અલગ તહેવારોની ઊજવણી થાય છે તેમ ઉત્તરમાં લોહરીની ઊજવણી થાય છે. આ વર્ષે 14 જાન્યુઆરીએ લોહરીની ઊજવણી થશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢબારિયા તાલુકાના દેગાવાડા ગામ ખાતે કુવામાં દીપડો પડ્યો
દેવગઢબારિયા તાલુકાના દેગાવાડા ગામ ખાતે કુવામાં દીપડો પડ્યો
नवरात्रीमध्ये दांडिया मंडळामध्ये फिरण्यापेक्षा कामावर लक्ष द्या ।। Aditya Thakarey on Eknath Shinde
नवरात्रीमध्ये दांडिया मंडळामध्ये फिरण्यापेक्षा कामावर लक्ष द्या ।। Aditya Thakarey on Eknath Shinde
ঐতিহাসিক মাহমৰা পথ নিৰ্মাণত অনিয়ম: টিংখাং ৰাজহ চক্ৰ বিষয়া কাৰ্যালয় ঘেৰাও
নামৰূপৰ পৰা টিংখাঙলৈকে নিৰ্মীয়মান ঐতিহাসিক মাহমৰা আলি নিৰ্মাণ কাৰ্যত চুড়ান্ত দুৰ্নীতি অনিয়মৰ...
स्वाधीनता दिवस के अवसर पर खारुपेटिया टाउन फील्ड में पौर सभानेत्री कृष्णा साहा ने झंडातोलन किया
स्वाधीनता दिवस के अवसर पर खारुपेटिया टाउन फील्ड में पौर सभानेत्री कृष्णा साहा ने झंडातोलन किया
राज्यसभा उपचुनाव में कांग्रेस नहीं उतारेगी अपना उम्मीदवार, डोटासरा ने बताई वजह
चुनाव आयोग ने राज्यसभा चुनाव के लिए तारीखों का एलान कर दिया है. इस बार हो रहे चुनाव में 12 सीटों...