Makar Sankranti 2024 : सामान्य રીતે મકરસંક્રાતિ 15 જાન્યુઆરીએ આવે છે. પરંતુ આ વર્ષે લીપ વર્ષ હોવાથી વર્ષની શરૂઆતમાં જ તહેવારોની તારીખોમાં ફેરફાર થયો છે. ભારતમાં મકરસંક્રાંતિની ઊજવણી આ વર્ષે 15 જાન્યુઆરીએ થશે. લીપ વર્ષ સિવાયના વર્ષોમાં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઊજવાય છે. આ વર્ષે 15 જાન્યુઆરીએ વહેલી સવારે 7. 15થી સાંજે 5.46 કલાક સુધી પુણ્યકાળ રહેશે. ભગવાન સૂર્યની પરંપરાગત પૂજા અને પ્રાર્થના માટે આ સમય એકદમ યોગ્ય છે. સવારે વહેલા ઊઠનારા 7.15થી 9.00 સુધીના કલાકોમાં મહાપુણ્યકાળમાં પણ ભગવાન સૂર્યની પૂજા કરી શકે છે. મકરસંક્રાંતિની સાથે આસામમાં 14 અને 15 જાન્યુઆરીએ માઘ બિહુ તહેવારની ઊજવણી થાય છે. આસામી કેલેન્ડર મુજબ માઘ મહિનાના પહેલા દિવસને ઉરુકા કહેવામાં આવે છે. આ દિવસે લોકો ભેલા ઘર નામનું કામચલાઉ ઘર બનાવે છે અને તહેવારની ઊજવણી કરે છે તથા આસામમાં વ્યાપક પણે વપરાતા ચોખા 'બોરા'નો આહાર કરે છે. મકરસંક્રાંતિની જેમ આ વર્ષે લીપવર્ષના કારણે પોંગલનો તહેવાર પણ 15 જાન્યુઆરીએ આવે છે. સોમવારથી શરૂ થતો પોંગલ ઉત્સવ 18 જાન્યુઆરીએ ગુરુવાર સુધી ચાલશે. દેશમાં 14 અને 15 જાન્યુઆરીએ પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમમાં અલગ અલગ તહેવારોની ઊજવણી થાય છે તેમ ઉત્તરમાં લોહરીની ઊજવણી થાય છે. આ વર્ષે 14 જાન્યુઆરીએ લોહરીની ઊજવણી થશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hydrogen Fuel क्यों कहा जा रहा है ऑटो इंडस्ट्री का भविष्य? क्या हैं इसके नफा-नुकसान, आपके लिए कितना फायदेमंद
विभिन्न कार निर्माता कंपनियां अपने ग्राहकों की बेहतरी के लिए अलग-अलग प्रयास करती रहती हैं। इसमें...
ભોરોલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરાયું
ઑગસ્ટ મહિના ની 9 તારીખ થી લઈને 15 તારીખ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ આખા દેશ મા યોજાઈ રહ્યા છે...
ಬೆಂಗಳೂರು ಜಲಮಂಡಳಿ ಸಭಾಂಗಣದಲ್ಲಿ 'ಬೆಂಗಳೂರು ಜಲಮಂಡಳಿ ಎಂಜಿನಿಯರ್ ಗಳ ಸಂಘ' ದ ವತಿಯಿಂದ "ಜಲಪಥ ವಿಚಾರಸಂಕಿರಣ ನಡೆಯಿತು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 14, 2025
ಬೆಂಗಳೂರು ಜಲಮಂಡಳಿ ಸಭಾಂಗಣದಲ್ಲಿ 'ಬೆಂಗಳೂರು ಜಲಮಂಡಳಿ ಎಂಜಿನಿಯರ್ ಗಳ ಸಂಘ' ದ...
Breaking News: 'संत हमारे लिए पूजनीय मेरी टिप्पणी CM पर थी', 'माफिया और मठाधीश' पर Akhilesh की सफाई
Breaking News: 'संत हमारे लिए पूजनीय मेरी टिप्पणी CM पर थी', 'माफिया और मठाधीश' पर Akhilesh की सफाई