દસેક દિવસ પહેલા કાલોલ ની સુપેડા હોસ્પિટલ સામેની સોસાયટીમાં થી ગાય ને ઉઠાવી જવાના નિષ્ફળ પ્રયાસ બાદ સોમવાર ની મોડી રાત્રે બે વાગ્યાના સુમારે ત્રણ જેટલા ઈસમો કાલોલ ની મહેશનગર સોસાયટી ની ગલીમાં પોતાની કાર લઈ આવે છે અને કારમાંથી બિન્દાસ્ત બહાર આવી નજીક મા ઊભેલી એક ગાય ને ઉઠાવી જવાનો પ્રયાસ કરે છે અને એક ગાય કાર મા મુકી રફુચક્કર થઈ જાય છે નજીકમાં રહેતા એક નાગરિક ને જાણ થઈ જતા તે આસપાસ ના રહીશો ને ફોન કરે છે તે દરમ્યાન ગૌ તસ્કર ચૂપ થઈ જવાનો ઈશારો કરી પોતાના હાથ મા રહેલી લાકડી બતાવી ધમકી પણ આપે છે. દરમ્યાન નજીકના રહીશે બૂમ પાડતા બીજી ગાય લીધા વગર તેઓ નાસી જાય છે ચોરીની ઘટના નજીકમાં આવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગયેલ છે નગરના પ્રવેશ દ્વાર પાસે આવેલ સોસાયટીમાં થી રાત્રી ના બે થી સવા બે દરમ્યાન ની આ ઘટના બાદ કાલોલ પોલીસ સ્ટેશન નાં પેટ્રોલીંગ ઉપર સવાલિયા નિશાન ઉભા થયા છે ગૌ તસ્કરો દીવસ દરમ્યાન ગાયો ની રેકી કરતા હોય છે અને ગાયોનુ સ્થાન જોઈ ને રાત્રે ગૌ તસ્કરી કરતા હોય છે પ્રસ્તુત કિસ્સામાં કાર મહારાષ્ટ્ર પાસિંગ ની હોવાનુ જાણવા મળેલ છે કાલોલ પોલીસ રાત્રે બારેક વાગ્યાની આસપાસ આ સોસાયટીમાં થી પોતાની પેટ્રોલીંગ ટીમ લઈને પસાર થાય છે અને ત્યારબાદ ગૌ તસ્કરો ત્રાટક્યા હતા જેથી કાલોલ પોલીસની કામગીરી થી પણ વાકેફ હોવાનુ મનાય રહ્યુ છે. હિંદુ ધર્મમાં ગાયને માતા નુ સ્થાન આપવામા આવ્યુ છે ગૌ હત્યા ઉપર સરકારે પ્રતિબંધ મુકયો છે ત્યારે હિંદુ ધર્મ ની લાગણી સાથે ચેડા કરતા ગૌ તસ્કરો વિરૂદ્ધ નક્કર કાર્યવાહી ની જરૂર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર તાલુકાના મેવાસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો
વલભીપુર તાલુકાના મેવાસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો
Breaking News: दिल्ली में Double Murder केस से हड़कंप | Delhi News | Delhi Police | News18 India
Breaking News: Big news is coming from Delhi. Double murder has created sensation in Krishna...
अनिरुद्धाचार्य का विवादित बयान...शिव को कृष्ण का साला बताया:मथुरा के संतों में नाराजगी
भागवत वक्ता अनिरुद्धाचार्य ने विवादित बयान दिया। मथुरा के संतों का कहना है कि अनिरुद्धाचार्य ने...
મહિલા સ્વાવલંબન દિવસ નિમિતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું
સમગ્ર રાજ્યમાં 1લી ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત...