ચોટીલા-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા થિયેટર નજીક રોડ ક્રોસ કરી રહેલી કારને બેફામ દોડતા ડમ્પરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા પ્રથમ ચોટીલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતાં. આ મામલે ઇજાગ્રસ્ત કાર ચાલકે ડમ્પરના ચાલક વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.થાનમાં રહેતા ધર્મેશભાઇ બેચરભાઇ કણઝરીયા તેમજ વસીમભાઇ મોહમ્મદભાઇ કલાડીયા, નીલેશભાઇ કલ્યાણજીભાઇ મકવાણા, સિધ્ધાર્થભાઇ અશોકભાઇ સાકરીયા તથા ક્રોમીકભાઇ કિશોરભાઇ પટેલ સહીતનાઓ ચોટીલા અમદાવાદ હાઇવે પર આવેલા થિયેટરમાં ફિલ્મ જોવા માટે જઇ રહ્યા હતા.તે દરમિયાન અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતા એક ડમ્પરના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના ચાલક સહીત કુલ ૪ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ ચોટીલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. આ અંગે ઇજાગ્રસ્ત કારચાલક ધર્મેશભાઇએ ડમ્પરના ચાલક વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ડમ્પરના ચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
G-20 Summit In Delhi: G-20 Summit में Russia के राष्ट्रपति Putin के ना आने से किस देश को होगा फायदा?
G-20 Summit In Delhi: G-20 Summit में Russia के राष्ट्रपति Putin के ना आने से किस देश को होगा फायदा?
Waqf Bill पर जेपीसी की बैठक में गर्मा-गर्म बहस, भिड़ गए BJP और विपक्षी सांसद
नई दिल्ली: वक्फ संशोधन विधेयक की पड़ताल कर रही संयुक्त संसदीय समिति (जेपीसी) के समक्ष...
કોવિડ 19 અટકાયતી પગલા અન્વયે આણંદ જનરલ હોસ્પિટલમાં મોકડ્રિલ.
કોવિડ 19 વિશ્વ મહામારી અંતર્ગત ભારત દેશમાં સરકારશ્રીના આદેશ અનુસાર સમગ્ર દેશમાં કોવિડ 19 રોગચારા...
મુકેશભાઈ પટેલે આજ રોજ ચોટીલા શક્તિપીઠ ખાતે મા ચામુંડાના દર્શન કરી પાવનકારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
આજ રોજ ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને કૃષિ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ...
વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ના મહંત શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા તેમજ જગ્યાના સંચાલક શ્રી ભયલુબાપુ તેમજ શ્રી ગાયત્રી બા તેમજ શ્રી દિયાબા તેમજ શ્રી બાળઠાકર પૃથ્વીરાજ બાપુ સહિત સમગ્ર ઠાકર પરીવાર દ્વારા દેશના યશશ્વી વડાપ્રધાન મા. શ્રી નરેન્દ્ર
પુ.બા શ્રી દ્વારા મા.વડાપ્રધાન શ્રી ના બાહોશ કાર્યો જેવાકે કાશ્મીર મા કલમ 370 નાબૂદ કરવી તેમજ...