ચોટીલા-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા થિયેટર નજીક રોડ ક્રોસ કરી રહેલી કારને બેફામ દોડતા ડમ્પરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા પ્રથમ ચોટીલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતાં. આ મામલે ઇજાગ્રસ્ત કાર ચાલકે ડમ્પરના ચાલક વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.થાનમાં રહેતા ધર્મેશભાઇ બેચરભાઇ કણઝરીયા તેમજ વસીમભાઇ મોહમ્મદભાઇ કલાડીયા, નીલેશભાઇ કલ્યાણજીભાઇ મકવાણા, સિધ્ધાર્થભાઇ અશોકભાઇ સાકરીયા તથા ક્રોમીકભાઇ કિશોરભાઇ પટેલ સહીતનાઓ ચોટીલા અમદાવાદ હાઇવે પર આવેલા થિયેટરમાં ફિલ્મ જોવા માટે જઇ રહ્યા હતા.તે દરમિયાન અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતા એક ડમ્પરના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના ચાલક સહીત કુલ ૪ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ ચોટીલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. આ અંગે ઇજાગ્રસ્ત કારચાલક ધર્મેશભાઇએ ડમ્પરના ચાલક વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ડમ્પરના ચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फुलंब्री विधानसभा मतदार संघात कॉग्रेसचे जिल्हाध्यक्ष डॉ कल्याण काळे यांच्या नेतृतत्वात भव्य पदयात्रा काढण्यात आली
आझादिका अमृत मोहोत्सव कार्यक्रमा अंतर्गत कॉंग्रेस पक्षाच्या अध्यक्षा सोनिया गांधी व राहुल गांधी...
સ્વર્ગને ભૂલી જાવ એવું મુક્તિધામ, લોકો આવે છે અહીં પ્રી-વેડિંગ શૂટ માટે...!
મુક્તિધામનું નામ પડે એટલે સારા સારાના હાજા ગગડી જાય છે. મુક્તિધામમાં કોઈ જવાનું પસંદ કરતું નથી....
Botad||નાગલપર ગામે ભત્રીજાનું ઢીમ ઢાળનાર આરોપી કાકો ઝડપાયો #news #nagalpar #brekingnews #hatya
Botad||નાગલપર ગામે ભત્રીજાનું ઢીમ ઢાળનાર આરોપી કાકો ઝડપાયો #news #nagalpar #brekingnews #hatya
আছুৰ কেন্দ্ৰীয় শ্বহীদ দিৱসত সোণাৰি চিনিয়ৰ চেকেণ্ডেৰী স্কুলৰ ছাত্ৰী সকলৰ দিহানাম পৰিৱেশন
আছুৰ কেন্দ্ৰীয় শ্বহীদ দিৱসত সোণাৰি চিনিয়ৰ চেকেণ্ডেৰী স্কুলৰ ছাত্ৰী সকলৰ দিহানাম পৰিৱেশন
बेरोजगार निर्मुलनासाठी दिवसरात्र काम करणार - आ. महेंद्रशेठ दळवी
पात्रता असतानाही काही कंपन्या स्थानिकांना नोकरीपासून वंचित ठेवत आहेत. यामुळे बेरोजगार...