સુદામડા ગામે ગેરકાયદે ખનીજ ખનન પ્રકરણનો મુખ્ય આરોપી ઝડપાઈ ગયો છે. જેને બનાવની જગ્યાએ તપાસ માટે લઈ જવાયો હતો. બીજી ભરેલા ડારને બ્લાસ્ટિંગ કરવા અંગે મંજૂરી મળતા જરૃરી અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફની હાજરીમાં બ્લાસ્ટિંગ કરાયું હતું.સુરેન્દ્રનગર એસપી દ્વારા કલેક્ટરને ભરેલા ડારને બ્લાસ્ટિંગ કરવા માટે પરવાનગી માગી હતી. ત્યારબાદ કલેક્ટર દ્વારા બરોડા ખાતે આવેલી જોઈન્ટ ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવને લેખિત કરવામાં આવ્યું હતું. જેની મંજૂરી બાદ ૩૦ ડિસેમ્બરના રોજ ખાણ ખનીજ વિભાગ સીપીઆઈપીએસઆઇ તેમજ બ્લાસ્ટ કરવાના જાણકાર શોર્ટ ફાયરમેનને હાજર રાખી બ્લાસ્ટિંગ કરાયું હતું. સુદામડા ખનીજ ચોરી એક્સપ્લોઝિવ સહિત ગુનાઓનો મુખ્ય આરોપી ગભરૃ સગરામ સાંબડને એસોજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં એસઓજી ટીમ દ્વારા આરોપી ગભરૃ ઉર્ફે મોગલને બનાવની જગ્યા પર તપાસ અર્થે પણ લઈ જવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ખનીજ ચોરીમાં અગાઉ ૨૦ જેટલા વાહનો કબજે કરવામાં આવ્યા હતા. જેના ૨૦ ડ્રાઈવરોના જામીન નામંજૂર થવાના કારણે હાલમાં છેલ્લા ત્રણ મહિનાથી જેલ હવાલે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व विधायक जारोड़ा और कांग्रेस प्रत्याशी शिवरतन वाल्मीकि ने किया विधानसभा मेड़ता क्षेत्र के गांव का दौरा।
पूर्व विधायक जारोड़ा और कांग्रेस प्रत्याशी शिवरतन वाल्मीकि ने किया विधानसभा मेड़ता क्षेत्र के...
બનાસકાંઠામાં મુશળધાર વરસાદથી તારાજી સર્જાઈ, અનેક ઘરોમાં 4 ફૂટ પાણી ભરાયા
બનાસકાંઠામાં મુશળધાર વરસાદથી તારાજી સર્જાઈ, અનેક ઘરોમાં 4 ફૂટ પાણી ભરાયા
આજે કેશોદ તાલુકાના અજાબ - શેરગઢ નાં શ્રી નાગબાઇમાં મંદિરે નાગલધામ મુકામે ઈલેક્ટ્રોનિક સગડી મહિયા સમાજ ના વિકાસ ઇલેક્ટ્રોનિક કેશોદ તરફથી મંદિર માટે ભેટ રણજીતસિંહ બાબરીયા તરફથી આપવામાં આવી...
આજે કેશોદ તાલુકાના અજાબ - શેરગઢ નાં શ્રી નાગબાઇમાં મંદિરે નાગલધામ મુકામે ઈલેક્ટ્રોનિક સગડી મહિયા...
अंत्यसंस्काराची तयारी केली आणि तो जिवंत झाला जाणून घ्या काय आहे घटना । Hpn Marathi News
अंत्यसंस्काराची तयारी केली आणि तो जिवंत झाला जाणून घ्या काय आहे घटना । Hpn Marathi News
रामलला को ला सकते हैं तो मथुरा और काशी को भी लाकर दिखाएंगे’, स्वामी रामभद्राचार्य ने जयपुर में दिया बयान
राजधानी जयपुर में विद्याधर नगर स्टेडियम में बालाजी गोशाला संस्थान सालासर एवं विद्याधर नगर...