સુરેન્દ્રનગરમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા સાયલા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગતા તા.ના રોજ અધિક્ષક નશાબંધી અને આબકારી કચેરી સુરેન્દ્રનગર અધ્યક્ષ સ્થાને સાયલા તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ સરકારી સભ્યોમાં અધિક્ષક આર.ડી.સોલંકી અને પોલીસ સબ ઈન્સપેકટર અને ઓફીસર કમાન્ડીંગ ગૃહ રક્ષક દળ તેમજ બિન સરકારી સભ્યોમાં કંચનબેન પીતામ્બર જાદવ, કંચનબેન શામજીભાઈ મોરી, ઉર્મીલાબેન જીજ્ઞશભાઈ સભાણી, વિપુલભાઈ હરીપ્રસાદભાઈ દવે, સાપરાજભાઈ બાબાભાઈ ખાચર, રામસંગભાઈ રઘુભાઈ બોહકીયા ઉપસ્થિત રહ્યા હતાં.જેમાં યુવાનોને વ્યસન વિશે સમજણ આપવી, દરેક સામાજમાં નશાબંધી વિશે પ્રોગ્રામ કરવા તેમજ ભારતીય વિશે સમજણ આપવી દારૂ પીવાથી થતા નુકશાન વિશે માહિતી આપવી તેમજ પછાત વર્ગોમાં પ્રચાર-પ્રસાર કરવા શિબિર કરવી, વૃક્ષો રોપણ કરવું તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતીં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં નગરપાલિકા ના કોન્ટ્રાક્ટ ૭૨ કર્મચારીઓ નો પગાર આજે થઈ જશે
સિહોરની નગરપાલિકામાં કોન્ટાકટ હેઠળ ફરજ બજાવતા 72 કર્મચારીઓના પગાર મામલે રાજીના રેડ થયા છે...
पूर्णा नदी पात्रावर आंघोळ करण्यासाठी गेलेला 10 वर्षीय मुलगा गेला वाहून
पूर्णा नदी पात्रावर आंघोळ करण्यासाठी गेलेला 10 वर्षीय मुलगा गेला वाहून
जसप्रीत बुमराह या शाहीन अफरीदी? जानें रिकी पोंटिंग की नजरों में ऑस्ट्रेलियाई पिच पर कौन होगा बेहतर
T20 World Cup: रिकी पोंटिंग ने कहा कि जसप्रीत बुमराह और शाहीन अफरीदी में से एक को चुनना कठिन है,...
किताबों को लेकर राजस्थान में विवाद, शिक्षा मंत्री ने कांग्रेस सरकार पर लगाया ये आरोप
राजस्थान में किताब को लेकर विवाद हो गया है. इसके बीच राजस्थान के शिक्षामंत्री मदन दिलावर ने सभी...