સુરેન્દ્રનગરમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા સાયલા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગતા તા.ના રોજ અધિક્ષક નશાબંધી અને આબકારી કચેરી સુરેન્દ્રનગર અધ્યક્ષ સ્થાને સાયલા તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ સરકારી સભ્યોમાં અધિક્ષક આર.ડી.સોલંકી અને પોલીસ સબ ઈન્સપેકટર અને ઓફીસર કમાન્ડીંગ ગૃહ રક્ષક દળ તેમજ બિન સરકારી સભ્યોમાં કંચનબેન પીતામ્બર જાદવ, કંચનબેન શામજીભાઈ મોરી, ઉર્મીલાબેન જીજ્ઞશભાઈ સભાણી, વિપુલભાઈ હરીપ્રસાદભાઈ દવે, સાપરાજભાઈ બાબાભાઈ ખાચર, રામસંગભાઈ રઘુભાઈ બોહકીયા ઉપસ્થિત રહ્યા હતાં.જેમાં યુવાનોને વ્યસન વિશે સમજણ આપવી, દરેક સામાજમાં નશાબંધી વિશે પ્રોગ્રામ કરવા તેમજ ભારતીય વિશે સમજણ આપવી દારૂ પીવાથી થતા નુકશાન વિશે માહિતી આપવી તેમજ પછાત વર્ગોમાં પ્રચાર-પ્રસાર કરવા શિબિર કરવી, વૃક્ષો રોપણ કરવું તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતીં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাহমৰাৰজহ চক্ৰ কাৰ্য্যালয়ৰ উদ্যোগত ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস উদ্যাপন।
চৰাইদেউ জিলাৰ মাহমৰা ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্য্যালয়ৰ উদ্যোগত মৰান শিশু উদ্যানত মাহমৰা ৰাজহ...
Kolkata Rape-Murder Case: कोलकाता कांड के कितने किरदार, कहां तक पहुंची जांच? | Supreme Court
Kolkata Rape-Murder Case: कोलकाता कांड के कितने किरदार, कहां तक पहुंची जांच? | Supreme Court
महात्मा गांधी जयंती पर अहमदाबाद मंडल पर चलाया गया “स्वछता अभियान”
अहमदाबाद मण्डल पर स्वच्छता पखवाड़े का समापन
02 अक्टूबर 2022 को हमारे देश के राष्ट्रपिता महात्मा गांधी जी की जन्म जयंती...
मित्राच्या वाढदिवसाच्या कार्यक्रमात गेला अन पुन्हा परतलाच नाही...
कऱ्हाड: मित्राच्या वाढदिवसाच्या कार्यक्रमात युवकावर कोयत्याने वार करुन त्याचा खून करण्यात आला....
કિડનેપિંગ ની થીમ આધારે હત્યા કરનાર પાર્થ કોઠારી નું સયાજીગંજ પોલીસ એ કર્યું રિકન્સ્ટ્રકસન
કિડનેપિંગ ની થીમ આધારે હત્યા કરનાર પાર્થ કોઠારી નું સયાજીગંજ પોલીસ એ કર્યું રિકન્સ્ટ્રકસન