સુરેન્દ્રનગરમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા સાયલા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગતા તા.ના રોજ અધિક્ષક નશાબંધી અને આબકારી કચેરી સુરેન્દ્રનગર અધ્યક્ષ સ્થાને સાયલા તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ સરકારી સભ્યોમાં અધિક્ષક આર.ડી.સોલંકી અને પોલીસ સબ ઈન્સપેકટર અને ઓફીસર કમાન્ડીંગ ગૃહ રક્ષક દળ તેમજ બિન સરકારી સભ્યોમાં કંચનબેન પીતામ્બર જાદવ, કંચનબેન શામજીભાઈ મોરી, ઉર્મીલાબેન જીજ્ઞશભાઈ સભાણી, વિપુલભાઈ હરીપ્રસાદભાઈ દવે, સાપરાજભાઈ બાબાભાઈ ખાચર, રામસંગભાઈ રઘુભાઈ બોહકીયા ઉપસ્થિત રહ્યા હતાં.જેમાં યુવાનોને વ્યસન વિશે સમજણ આપવી, દરેક સામાજમાં નશાબંધી વિશે પ્રોગ્રામ કરવા તેમજ ભારતીય વિશે સમજણ આપવી દારૂ પીવાથી થતા નુકશાન વિશે માહિતી આપવી તેમજ પછાત વર્ગોમાં પ્રચાર-પ્રસાર કરવા શિબિર કરવી, વૃક્ષો રોપણ કરવું તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતીં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Cyclone Fengal: आज उत्तरी Tamil Nadu, Puducherry तट से टकरा सकता है चक्रवाती तूफान फेंगल | Aaj Tak
Cyclone Fengal: आज उत्तरी Tamil Nadu, Puducherry तट से टकरा सकता है चक्रवाती तूफान फेंगल | Aaj Tak
God Father Hindi Teaser Review | Megastar Chiranjeevi | Salman Khan | Political Action Drama
God Father Hindi Teaser Review | Megastar Chiranjeevi | Salman Khan | Political Action Drama
રાધનપુર : રાપરિયા હનુમાનજી મંદિર પાસે બાઇક ચોરી ની ઘટના | SatyaNirbhay News Channel
રાધનપુર : રાપરિયા હનુમાનજી મંદિર પાસે ચોરી | SatyaNirbhay News Channel
दशहरे मेले में करवाएंगे भव्य रामलीला, आमजन को मिलेगी निशुल्क बस सेवा: मेला समिति अध्यक्ष विवेक राजवंशी
131वे राष्ट्रीय दशहरा मेला 2024 में श्रीराम रंगमंच पर भव्य रामलीला का आयोजन करवाया जाएगा। शहर के...