સુરેન્દ્રનગરમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા સાયલા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગતા તા.ના રોજ અધિક્ષક નશાબંધી અને આબકારી કચેરી સુરેન્દ્રનગર અધ્યક્ષ સ્થાને સાયલા તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ સરકારી સભ્યોમાં અધિક્ષક આર.ડી.સોલંકી અને પોલીસ સબ ઈન્સપેકટર અને ઓફીસર કમાન્ડીંગ ગૃહ રક્ષક દળ તેમજ બિન સરકારી સભ્યોમાં કંચનબેન પીતામ્બર જાદવ, કંચનબેન શામજીભાઈ મોરી, ઉર્મીલાબેન જીજ્ઞશભાઈ સભાણી, વિપુલભાઈ હરીપ્રસાદભાઈ દવે, સાપરાજભાઈ બાબાભાઈ ખાચર, રામસંગભાઈ રઘુભાઈ બોહકીયા ઉપસ્થિત રહ્યા હતાં.જેમાં યુવાનોને વ્યસન વિશે સમજણ આપવી, દરેક સામાજમાં નશાબંધી વિશે પ્રોગ્રામ કરવા તેમજ ભારતીય વિશે સમજણ આપવી દારૂ પીવાથી થતા નુકશાન વિશે માહિતી આપવી તેમજ પછાત વર્ગોમાં પ્રચાર-પ્રસાર કરવા શિબિર કરવી, વૃક્ષો રોપણ કરવું તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતીં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्वातंत्र्याच्या अमृत महोत्सवी वर्षानिमित्त
२५ दिवसात १००० किमीचा सायकल प्रवास
सायकलने विश्व भ्रमंती करणाऱ्या वाडेगांव येथील सुपुत्राचा प्रयोग
भारतीय स्वातंत्र्याच्या अमृत महोत्सवी वर्षानिमित्त आपल्या २५ दिवसात १००० किमीचा सायकल प्रवास...
૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહુધા શહેર ખાતે તિરંગા બાઈક રેલી યોજાઈ
૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહુધા શહેર ખાતે તિરંગા બાઈક રેલી યોજાઈ
ओम बिरला ने कोटा में किया रोड शो | Loksabha election 2024
ओम बिरला ने कोटा में किया रोड शो | Loksabha election 2024
Nifty & Nifty Bank Today: Ashish Baheti से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Ashish Baheti से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...