સુરેન્દ્રનગર લીંબડી શિયાણી રોડ પર વોકળામાં કાર ખાબકતા બે યુવકોના મોત નિપજ્યા હતા. જેમાં લીંબડી લખતર રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં કારચાલકે અચાનક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ઘટનાસ્થળે 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના ઘાઘરેટિયા શિયાણી વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરઝડપે જતી કારના કાર ચાલકે અચાનક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા બેકાબુ કાર નાળામાં પડતાં પાણીમાં ડૂબીત જતાં બંને યુવકોનું ઘટનાસ્થળે જ અકાળે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતુ.મૂળ લીબડી તાલુકાના ઉઘલ ગામના અને હાલ રાજકોટ રહીને પટોળાનો વેપાર કરતાં તાવી પટોળાનું કામ આપીને પરત ફરતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી બંને મૃતકોની લાશોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सातलखेड़ी में सड़क के मध्य लगे बिजली के पोल बने मुसीबत, विभाग की लापरवाही से हो सकता है हादसा
रामगंजमंडी के सातलखेड़ी में सड़क के मध्य लगे बिजली के पोल दुर्घटनाओ को न्योता दे रहे है। डिस्कॉम की...
Slug...Golaghat CM Progam Anchor...আজি গোলাঘাট জিলাৰ বাবে এটা ঐতিহাসিক দিন । বিকাশৰ বাবে এটা পষেক
Slug...Golaghat CM Progam Anchor...আজি গোলাঘাট জিলাৰ বাবে এটা ঐতিহাসিক দিন । বিকাশৰ বাবে এটা পষেক
ચાણસ્મા - 17 વિધાન સભાના લોકલાડીલા ઉમેદવાર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપ ઠાકોર સાહેબ ને કેન્દ્ર માંથી વિધાન સભાની ટિકિટ મળતા મહિલા મોરચાના મંત્રી પ્રોફેસર ડૉ કુંજલ ત્રિવેદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
શ્રી દિલીપ ઠાકોર
સાહેબ શ્રી એ લોટેશ
પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી શંખેશ્વર ના સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી.17 ચાણસ્મા વિધાન...
Eknath Shinde यांचं Uddhav Thackeray यांना उत्तर, म्हणाले 'गद्दार कोण, खुद्दार कोण?'
Eknath Shinde यांचं Uddhav Thackeray यांना उत्तर, म्हणाले 'गद्दार कोण, खुद्दार कोण?'
જેતપુરમાં ગણપતિ ઉત્સવમાં પૂજા-અર્ચના કરી દર્શનનો લાભ લેતા ધારાસભ્ય રાદડીયા
જેતપુર માં ગણપતિ બાપાના ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, શહેરમાં ઠેક ઠેકાણે ગણપતિ મહારાજને...