સુરેન્દ્રનગર લીંબડી શિયાણી રોડ પર વોકળામાં કાર ખાબકતા બે યુવકોના મોત નિપજ્યા હતા. જેમાં લીંબડી લખતર રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં કારચાલકે અચાનક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ઘટનાસ્થળે 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના ઘાઘરેટિયા શિયાણી વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરઝડપે જતી કારના કાર ચાલકે અચાનક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા બેકાબુ કાર નાળામાં પડતાં પાણીમાં ડૂબીત જતાં બંને યુવકોનું ઘટનાસ્થળે જ અકાળે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતુ.મૂળ લીબડી તાલુકાના ઉઘલ ગામના અને હાલ રાજકોટ રહીને પટોળાનો વેપાર કરતાં તાવી પટોળાનું કામ આપીને પરત ફરતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી બંને મૃતકોની લાશોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BHEL Share News Today | Germany की इस कंपनी के साथ Bhel ने किया करार, Stock को लगेंगे पंख?
BHEL Share News Today | Germany की इस कंपनी के साथ Bhel ने किया करार, Stock को लगेंगे पंख?
ন-পুখুৰী গাওঁ পঞ্চায়তৰ উদ্যোগত আৰু স্থানীয় ৰাইজৰ সহযোগত ৰাজহুৱা সভা
ন-পুখুৰী গাওঁ পঞ্চায়তৰ উদ্যোগত আৰু স্থানীয় ৰাইজৰ সহযোগত ৰাজহুৱা সভা
নাজিৰাৰ ন-পুখুৰী গাওঁ...
ફતેપુરા તાલુકાના નનાગઢા જય અંબે યુવક મંડળ દ્વારા પગપાળા અંબાજી જતા ભક્તો માટે વિસામાનું આયોજન કરાયું
ફતેપુરા તાલુકાના નનાગઢા જય અંબે યુવક મંડળ દ્વારા પગપાળા અંબાજી જતા ભક્તો માટે વિસામાનું આયોજન...
Mumbai To Ayodhya Flights News: श्री राम की नगरी से जल्द शुरू होगी फ्लाइट्स | Ram Mandir News
Mumbai To Ayodhya Flights News: श्री राम की नगरी से जल्द शुरू होगी फ्लाइट्स | Ram Mandir News