સુરેન્દ્રનગર લીંબડી શિયાણી રોડ પર વોકળામાં કાર ખાબકતા બે યુવકોના મોત નિપજ્યા હતા. જેમાં લીંબડી લખતર રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં કારચાલકે અચાનક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ઘટનાસ્થળે 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના ઘાઘરેટિયા શિયાણી વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરઝડપે જતી કારના કાર ચાલકે અચાનક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા બેકાબુ કાર નાળામાં પડતાં પાણીમાં ડૂબીત જતાં બંને યુવકોનું ઘટનાસ્થળે જ અકાળે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતુ.મૂળ લીબડી તાલુકાના ઉઘલ ગામના અને હાલ રાજકોટ રહીને પટોળાનો વેપાર કરતાં તાવી પટોળાનું કામ આપીને પરત ફરતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી બંને મૃતકોની લાશોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Yamuna Expressway पर बस-ट्रक में भीषण भिड़ंत, 5 लोगों की मौत, 15 से ज्यादा घायल
Breaking News: Yamuna Expressway पर बस-ट्रक में भीषण भिड़ंत, 5 लोगों की मौत, 15 से ज्यादा घायल
Breaking News: शंकर नेत्रालय के फाउंडर एसएस बद्रीनाथ का निधन, PM Modi ने जताया शोक | Aaj Tak News
Breaking News: शंकर नेत्रालय के फाउंडर एसएस बद्रीनाथ का निधन, PM Modi ने जताया शोक | Aaj Tak News
মাজুলীত মাধৱ পুৰুষৰ ৪২৬ সংখ্যক তিৰোভাৱ তিথি উদযাপন
দ্বিতীয় বৈকুণ্ঠ পুৰি লৈ পৰিণত হৈছে সত্ৰভূমি মাজুলীঃ
খোল তাল, বৰগীত, নাম-প্ৰসংগৰে...
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಜುಲೈ 28 29ರಂದು ಕೆ ಪಿ ಪೂರ್ಣಚಂದ್ರ ತೇಜಸ್ವಿ "ಸಮಗ್ರ ಕೃತಿ ಜಗತ್ತು" - 14 ಸಂಪುಟಗಳ ಬಿಡುಗಡೆ ಸಮಾರಂಭ ನಡೆಯಲಿದೆ.
ಜುಲೈ 25, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ' ಮಾಧ್ಯಮ ಅನೇಕ' ಸಂಸ್ಥೆಯ ಪದಾಧಿಕಾರಿಗಳು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...