પેટલાદ તાલુકાના ખડાણા ગામે માનવસેવા સમિતિ દ્વારા આર્યુવેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો માનવસેવા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કેમ્પનુ સફળ આયોજન કર્યું હતું.