મોટી મોલડી ગામે રહેતા અમુબેન રમેશભાઈ પરમારને તેમના દેરાણી ગીતાબેન દેવજીભાઈ પરમાર સાથે 8 વર્ષથી બોલતા ન હતા. તેઓને અવારનવાર ઝઘડા થતા રહેતા હોય તેનું મનદુખ રાખીને ત્યારે અમુબેન પરમાર બંને મોટા સસરાના ઘરે મોઢે જઈને પરત આવ્યા હતા. ત્યારે ગીતાબેન દેવજીભાઈ પરમાર અને તેના દીકરાના પત્ની મનિષાબેન રાહુલભાઈ પરમાર લાકડી લઈને આવીને ગીતાબેન તેનું ચંપલ કાઢીને અમુબેનને મોઢા ઉપર મારતા અને ઝપાઝપી થતા ગીતાબેનએ અમુબેનને હાથ ઉપર બચકું ભરી લેતા હાથમાંથી લોહી નીકળી જતા અને ગીતાબેન અને મનીષાબેન અને રોહિત દેવજીભાઈ પરમારે મારી નાખવાની આપી અને આજુબાજુના માણસો આવતા અને 108ને બોલાવી ચોટીલા સરકારી હોસ્પિટલ સારવાર લાવતા 8 ટાંકા આવ્યા હતા. તેમની ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નાની મોલડી પોલીસ સ્ટેશન કરતા તેની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ પરાલીયા અને પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિવાળી સમયે બેંક ઓફ બરોડા ઈસનપુર શાખા સહિત અનેક ATM ના સુરસુરિયાં ખાતેદારો ની મુશ્કેલીમાં થશે વધારો.
દિવાળી ના સમયે બેંક ઓફ બરોડા ઈસનપુર શાખા સહિત અનેક ATM ના સુરસુરિયાં ખાતેદારો ની મુશ્કેલીમાં થશે...
Renault कर रही Baby Duster SUV पर काम, Nexon-Brezza जैसी एसयूवी को देगी टक्कर
Baby Duster SUV यूरोपीय मार्केट के लिए तैयार की जा रही बेबी डस्टर अगर भारत में लॉन्च होती है तो...
સંત કબીર સ્કૂલની બે વિદ્યાર્થીની ઓ રહસ્યં મય સંજોગોમાં ગુમ થઈ હતી તે ગણતરીના કલાકોમાં મળી આવી
સંત કબીર સ્કૂલની બે વિદ્યાર્થીની ઓ રહસ્યં મય સંજોગોમાં ગુમ થઈ હતી તે ગણતરીના કલાકોમાં મળી આવી
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ની પ્રેસ કોન્ફરન્સ ૧૧ સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ અમરેલીમાં
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ની પ્રેસ કોન્ફરન્સ ૧૧ સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ અમરેલીમાં