મોટી મોલડી ગામે રહેતા અમુબેન રમેશભાઈ પરમારને તેમના દેરાણી ગીતાબેન દેવજીભાઈ પરમાર સાથે 8 વર્ષથી બોલતા ન હતા. તેઓને અવારનવાર ઝઘડા થતા રહેતા હોય તેનું મનદુખ રાખીને ત્યારે અમુબેન પરમાર બંને મોટા સસરાના ઘરે મોઢે જઈને પરત આવ્યા હતા. ત્યારે ગીતાબેન દેવજીભાઈ પરમાર અને તેના દીકરાના પત્ની મનિષાબેન રાહુલભાઈ પરમાર લાકડી લઈને આવીને ગીતાબેન તેનું ચંપલ કાઢીને અમુબેનને મોઢા ઉપર મારતા અને ઝપાઝપી થતા ગીતાબેનએ અમુબેનને હાથ ઉપર બચકું ભરી લેતા હાથમાંથી લોહી નીકળી જતા અને ગીતાબેન અને મનીષાબેન અને રોહિત દેવજીભાઈ પરમારે મારી નાખવાની આપી અને આજુબાજુના માણસો આવતા અને 108ને બોલાવી ચોટીલા સરકારી હોસ્પિટલ સારવાર લાવતા 8 ટાંકા આવ્યા હતા. તેમની ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નાની મોલડી પોલીસ સ્ટેશન કરતા તેની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ પરાલીયા અને પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Airtel के इन ग्राहकों को अब फ्री मिलेगा ZEE5 का एक्सेस, हजारों फिल्मों का ले सकेंगे मजा 
 
                      अब एयरटेल WiFi के ₹699 से शुरू होने वाले प्लान्स पर ग्राहकों को ZEE5 का प्रीमियम कंटेंट मिलेगा...
                  
   Upcoming Smartphone: भारत में जल्द लॉन्च होंगे Samsung, Vivo सहित इन ब्रांड्स के स्मार्टफोन, चेक करें पूरी लिस्ट 
 
                      अप्रैल खत्म होने वाला है इस महीने में कई दमदार फोन लॉन्च किए गए थे और अब मई में भी कई फोन लॉन्च...
                  
   PORBANDAR પોરબંદરમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રાનું આગમન 05-11-2022 
 
                      PORBANDAR પોરબંદરમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રાનું આગમન 05-11-2022
                  
   પાંથાવાડા ટોલનાકા પર ચાર બુકાનીધારીઓ પાઇપ અને લાકડી લઇ આતંક મચાવતાં ચકચાર 
 
                      બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા ટોલનાકા પર ચાર બુકાનીધારીઓ રાત્રિના સમયે પાઈપ અને લાકડીઓ લઈ ટોલનાકાની...
                  
   শিৱসাগৰত শ্বহীদ সাংবাদিক কমলা শইকীয়া স্মৃতিচাৰণ অনুষ্ঠান 
 
                      শ্বহীদ সাংবাদিক কমলা শইকীয়াৰ একত্ৰিশ সংখ্যক মৃত্যু তিথি উপলক্ষে শিৱসাগৰত এক স্মৃতিচাৰণ অনুষ্ঠান...
                  
   
  
  
  
   
  