અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર કાલોલ દ્વારા, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા સમિતિ કાલોલ, તાલુકામાં ૩૧ સ્કુલોએભાગ લીધો હતો તેમાં ૧૯૪૮ વિધાર્થીઓ એ ભાગ, લીધો તેમાં તાલુકા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવેલ વિધાર્થીઓ નું ઈનામ વિતરણ કરવામા આવ્યુ સામુહિક રીતે દીપ પ્રગટાવીકાર્યક્રમ ની શરૂઆત કરી કાર્યક્રમ નુ સંચાલન તાલુકા સંયોજક એ સંભાળ્યુ પ્રાસંગિક ઉદબોધન પ્રમુખ સતીષ ભાઈ પી શાહ એ કર્યું બ્રહ્માકુમારી સંસ્થા ના કર્મઠ કાર્યકર્તા ભાઈ હાર્દિકભાઈ ઉપાધ્યાય એ પ્રાસંગિક ઉદબોધન કરીને બાળકો નો ઉત્સાહ વધાર્યો આભારવિધિ ગીરીશભાઈ એ કરીને અલ્પાહાર લઈ ને કાર્યક્ર્મ સંપન્ન કરવામાં આવ્યો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંડીગઢ ભાજપના પ્રભારી બનાવાયા@Sandesh News
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંડીગઢ ભાજપના પ્રભારી બનાવાયા@Sandesh News
MCN NEWS| शिऊर येथील माया आगलावे हत्या कांडास नवे वळण अनैतिक संबंधातून हत्या
MCN NEWS| शिऊर येथील माया आगलावे हत्या कांडास नवे वळण अनैतिक संबंधातून हत्या
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના શનાળા ગામ નજીક નર્મદા ની પાઈપલાઈન મા ભંગાણ
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના શનાળા ગામ નજીક નર્મદા ની પાઈપલાઈન મા ભંગાણ
ગરબાડા તાલુકાના અભલોડ ગામે ઉભેલા ટ્રેક્ટર માં પાછળથી બાઈક ભટકાતા લાગી આગ.
ગરબાડા તાલુકાના અભલોડ ગામે ઉભેલા ટ્રેક્ટર માં પાછળથી બાઈક ભટકાતા લાગી આગ.