સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે રહેતી પરિણીતાએ પોતાના ઘરે પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે મામલે પરિણીતાની માતાએ પતિ સામે મરવા માટે મજબુર કર્યા અંગેની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.રામીબેન યાદવની દીકરી પુજાબેનના લગ્ન અંદાજે દોઢ વર્ષ પહેલા જયંતીભાઈ રાઠોડ સાથે થાન મુકામે થયા હતા અને બન્ને થાનની મારૂતિનંદન સોસાયટીમાં અલગ રહેતા હતા. તે દરમિયાન રામીબેનને જમાઈ જયંતીભાઈએ ટેલીફોનિક જાણ કરી દીકરીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જણાવતા થાન હોસ્પિટલ ખાતે રામીબેન સહિતનો પરિવાર પહોંચ્યો હતો અને દીકરીની અંતિમવિધિ કરી હતી.ત્યારબાદ આ અંગે તપાસ કરતા જમાઈ જયંતીભાઈ અવાર-નવાર દારૂ પીને આવતા હતા અને મારપીટ કરતા હતા. તેમજ બીજી મહિલા સાથે લગ્નેત્તર સંબંધો હોવાથી કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું બહાર આવતાં આ મામલે જમાઈ સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  દિયોદર વિધાનસભા માં ચૌધરી યુવા સંમેલન યોજયુ. 
 
                      દિયોદર વિધાનસભા માં ચૌધરી યુવા સંમેલન યોજયુ.
                  
   7ನೇ ವೇತನ ಆಯೋಗದ ವರದಿಯಂತೆ ನಿವೃತ್ತ ನೌಕರರಿಗೆ ಆರ್ಥಿಕ ಸೌಲಭ್ಯ ನೀಡಬೇಕೆಂದು ಒತ್ತಾಯಿಸಿದರು. 
 
                      ನವೆಂಬರ್ 7, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು ' ಕರ್ನಾಟಕ ನಿವೃತ್ತ ನೌಕರರ ವೇದಿಕೆ ಕೇಂದ್ರ ಸಮಿತಿ'ಯ...
                  
   उर्फी ने पार की बोल्डनेस की हदें और पलक तिवारी का क्यूट अंदाज, पढ़ें आज का सेलेब्रिटी अपडेट 
 
                      एंटरटेनमेंट की दुनिया की हर छोटी-बड़ी खबर पर फैंस अपनी पैनी नजर बनाए रखते हैं।हर प्रशंसक अपने...
                  
   Top Headlines Of The Day: दिल्ली-लकड़ी कारीगरों के बीच Rahul | Rajasthan Elections | BJP | Congress 
 
                      Top Headlines Of The Day: दिल्ली-लकड़ी कारीगरों के बीच Rahul | Rajasthan Elections | BJP | Congress
                  
   ગૌ માતાના મોતથી  ગૌભક્ત બહુ પરેશાન છે 
 
                      ગૌ માતાના મોતથી ગૌભક્ત બહુ પરેશાન છે
                  
   
  
  
  
   
   
  