સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે રહેતી પરિણીતાએ પોતાના ઘરે પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે મામલે પરિણીતાની માતાએ પતિ સામે મરવા માટે મજબુર કર્યા અંગેની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.રામીબેન યાદવની દીકરી પુજાબેનના લગ્ન અંદાજે દોઢ વર્ષ પહેલા જયંતીભાઈ રાઠોડ સાથે થાન મુકામે થયા હતા અને બન્ને થાનની મારૂતિનંદન સોસાયટીમાં અલગ રહેતા હતા. તે દરમિયાન રામીબેનને જમાઈ જયંતીભાઈએ ટેલીફોનિક જાણ કરી દીકરીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જણાવતા થાન હોસ્પિટલ ખાતે રામીબેન સહિતનો પરિવાર પહોંચ્યો હતો અને દીકરીની અંતિમવિધિ કરી હતી.ત્યારબાદ આ અંગે તપાસ કરતા જમાઈ જયંતીભાઈ અવાર-નવાર દારૂ પીને આવતા હતા અને મારપીટ કરતા હતા. તેમજ બીજી મહિલા સાથે લગ્નેત્તર સંબંધો હોવાથી કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું બહાર આવતાં આ મામલે જમાઈ સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Punch CNG 7.10 लाख रुपये में लॉन्च, ट्विन सिलेंडर तकनीक और सनरूफ से है लैस
Tata Punch CNG में फीचर्स की बात करें तो वाहन निर्माता कंपनी ने एक इलेक्ट्रिक सनरूफ छह एयरबैग एक...
Kolkata Rape Murder Case: CM Mamata Banerjee से मिलने के लिए तैयार हुए प्रदर्शनकारी डॉक्टर | Aaj Tak
Kolkata Rape Murder Case: CM Mamata Banerjee से मिलने के लिए तैयार हुए प्रदर्शनकारी डॉक्टर | Aaj Tak
IT Tax Demand On Indigo: कंपनी को ₹1666 करोड़ का टैक्स नोटिस, क्या बुरी तरह गिरेगा Stock? | News
IT Tax Demand On Indigo: कंपनी को ₹1666 करोड़ का टैक्स नोटिस, क्या बुरी तरह गिरेगा Stock? | News
દેડીયાપાડા : સગીરાનું અપહરણ થતાં પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
દેડીયાપાડા : સગીરાનું અપહરણ થતાં પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
শিক্ষক দিৱসৰ দিনাই শিক্ষকেে হাতত কাহি বাতি লৈ ভিক্ষা মাগিছে চৰকাৰক
এখন ফটোই আজি চচিয়েল মেডিয়াত খলকনি তুলিছে৷এজন শিক্ষকেে বিনা বেতনে ২৫ বছৰ কাম কৰিও চাকৰিটো নিয়মীয়া...