સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે રહેતી પરિણીતાએ પોતાના ઘરે પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે મામલે પરિણીતાની માતાએ પતિ સામે મરવા માટે મજબુર કર્યા અંગેની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.રામીબેન યાદવની દીકરી પુજાબેનના લગ્ન અંદાજે દોઢ વર્ષ પહેલા જયંતીભાઈ રાઠોડ સાથે થાન મુકામે થયા હતા અને બન્ને થાનની મારૂતિનંદન સોસાયટીમાં અલગ રહેતા હતા. તે દરમિયાન રામીબેનને જમાઈ જયંતીભાઈએ ટેલીફોનિક જાણ કરી દીકરીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જણાવતા થાન હોસ્પિટલ ખાતે રામીબેન સહિતનો પરિવાર પહોંચ્યો હતો અને દીકરીની અંતિમવિધિ કરી હતી.ત્યારબાદ આ અંગે તપાસ કરતા જમાઈ જયંતીભાઈ અવાર-નવાર દારૂ પીને આવતા હતા અને મારપીટ કરતા હતા. તેમજ બીજી મહિલા સાથે લગ્નેત્તર સંબંધો હોવાથી કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું બહાર આવતાં આ મામલે જમાઈ સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
41 साल की उम्र में बॉलीवुड के इस फेमस एक्टर का हुआ ऐसा हाल, तस्वीर देख लोगों के लिए पहचानना हुआ मुश्किल
अक्सर देखा जाता है कि स्टार्स लीक से हटकर कुछ करने की चाह रखते हैं। ऐसे में वह यंग एज में भी कई...
2023 Honda CB200X कितनी खास?
2023 CB200X 184.40cc 4 स्ट्रोक सिंगल-सिलेंडर BSVI OBD2 अनुरूप PGM-FI इंजन द्वारा संचालित है और...
अनूपगढ़ जिले में अवैध हथकड़ शराब के खिलाफ पुलिस का बड़ा एक्शन, 37 हजार लीटर लहन किया नष्ट
राजस्थान में 25 नवंबर को विधानसभा के चुनाव होने जा रहे हैं विधानसभा चुनाव को शांतिपूर्वक तरीके से...