સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે રહેતી પરિણીતાએ પોતાના ઘરે પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે મામલે પરિણીતાની માતાએ પતિ સામે મરવા માટે મજબુર કર્યા અંગેની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.રામીબેન યાદવની દીકરી પુજાબેનના લગ્ન અંદાજે દોઢ વર્ષ પહેલા જયંતીભાઈ રાઠોડ સાથે થાન મુકામે થયા હતા અને બન્ને થાનની મારૂતિનંદન સોસાયટીમાં અલગ રહેતા હતા. તે દરમિયાન રામીબેનને જમાઈ જયંતીભાઈએ ટેલીફોનિક જાણ કરી દીકરીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જણાવતા થાન હોસ્પિટલ ખાતે રામીબેન સહિતનો પરિવાર પહોંચ્યો હતો અને દીકરીની અંતિમવિધિ કરી હતી.ત્યારબાદ આ અંગે તપાસ કરતા જમાઈ જયંતીભાઈ અવાર-નવાર દારૂ પીને આવતા હતા અને મારપીટ કરતા હતા. તેમજ બીજી મહિલા સાથે લગ્નેત્તર સંબંધો હોવાથી કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું બહાર આવતાં આ મામલે જમાઈ સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરના આધેડે વ્યાજખોરોના ત્રાસથી કેનાલમાં ઝંપલાવ્યું
સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલમાંથી તા. 30 ઓકટોબરના રોજ એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી....
चाइनीज स्मार्टफोन छोड़िए, 36 हजार रुपये से कम में मिल रहा ब्रांड न्यू iPhone
iPhone 13 को सस्ते में खरीदने का मौका मिल रहा है। ऑफलाइन रिटेल स्टोर India iStore पर धमाकेदार...
नरसिंहपुर :- गन्ने से भरी ट्राली यातायात में बन रही बाधक
गन्ने का सीजन शुरू होते ही जिले में यातायात व्यवस्था दम तोड़ देती हैं प्रशासन भी मुँह देखी...
नाबालिक बालिका का अपहरण कर दुष्कर्म करने का आरोपी लोकेश उर्फ गन्ना गिरफ्तार
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा ने बताया की थानाधिकारी पुलिस थाना बसोली के नेतृत्व...
गुजरात के दौरे पर PM मोदी, वड़ोदरा में रखी टाटा-एयरबस प्रोजेक्ट की नींव
पीएम नरेंद्र मोदी रविवार को गुजरात के वड़ोदरा में टाटा-एयरबस प्रोजेक्ट (Tata-Airbus project) की...