કલોલ પોલીસ મથકે જયેશકુમાર લક્ષ્મીદાસ શાહ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા રેફરલ હોસ્પિટલ સામે સલામભાઈ કોષીયા ની દુકાન તેઓએ માલ સામાન મૂકવા ગોડાઉન તરીકે રાખેલ છે.છેલ્લા એક વર્ષથી આ ગોડાઉન પાસે તેઓ પોતાની મારુતિ ઇકો કાર પાર્ક કરે છે ગત તા ૨૩/૧૧/૨૩ ની રાત્રે ગોડાઉન પાસે તેઓએ લોક કરીને મારુતિ કાર મૂકી હતી બીજા દિવસે સવારે 9:00 કલાકે મારુતિ કાર ગોડાઉન પાસે જોવા મળેલ ન હતી જેથી તેઓએ આસપાસ તપાસ કરી હતી અને મારુતિ ક્યાંય જોવા મળેલ નહીં જેથી તેઓએ કલોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે આસપાસની દુકાનના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું જેથી ૨૩/૧૧ ના રાત્રીના ૯ કલાક થી ૨૪/૧૧ ના સવારના ૯ કલાક દરમ્યાન ઈકો કાર જીજે ૧૭ બી એચ ૬૭૧૪ રૂ ૨,૫૦,૦૦૦/ નુ લોક તોડી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરી હોવાની ફરિયાદ નોધી કાલોલ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ધ્રાંગધ્રાના બસ સ્ટેન્ડ માંથી મોટરસાયકલ ચોરીના બે શખ્સોને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા 
 
                      ધ્રાંગધ્રાના બસ સ્ટેન્ડ માંથી મોટરસાયકલ ચોરીના બે શખ્સોને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા
                  
   नेहरू युवा केंद्र औरंगाबाद यांच्या वतीने युवा महोत्सव उत्साहात साजरा 
 
                      पैठण :युवा कार्य व खेळ मंत्रालय भारत सरकार व नेहरू युवा केंद्र औरंगाबाद यांच्या संयुक्त विद्यमाने...
                  
   કાંકરેજના થરા- રાણકપુર રોડ પર ટ્રેલર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત@live24newsgujarat 
 
                      કાંકરેજના થરા- રાણકપુર રોડ પર ટ્રેલર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત@live24newsgujarat
                  
   Junagadh flood : જૂનાગઢમાં ભારે વરસાદે ભવનાથમાં સર્જેલી તારાજીને લઇ શું કહ્યું પ્રવાસીઓએ ? | 
 
                      Junagadh flood : જૂનાગઢમાં ભારે વરસાદે ભવનાથમાં સર્જેલી તારાજીને લઇ શું કહ્યું પ્રવાસીઓએ ? |
                  
   
  
  
  
   
   
  