કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલુ સ્વયંભુ ગૌષ્ણેશ્વર મહાદેવ સમગ્ર કાલોલ હાલોલ અને આસપાસ નાં પંથકના શિવ ભક્તો માં અનેરું મહત્વ ધરાવે છે. દેવ દિવાળી નાં પવિત્ર દિવસે ગામનાં અગ્રણીઓ અને યુવાનો તથા શિવભકતો દ્વારા ભગવાન શિવ અને માતાજી ની આસપાસ ફુલો ની ભવ્ય રંગોળી બનાવી તેની આસપાસ દિવડા પ્રગટાવી સમગ્ર મંદીર પરિસર ને સજાવવામાં આવ્યુ હતુ દીપમાળા અને ફુલો ની રંગોળી નાં દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન કર્યાં હતા મંદિરના પરિસર માં આવેલ હનુમાનજીના મંદિરે પણ ભવ્ય રંગોળી બનાવી દીપ પ્રગટાવ્યા હતા ફૂલ અને દીપમાળા નાં અનેરા સંગમ અને મંદીર ની ચોફેર દિવડા નાં ઝગમગાટ થી મનમોહક વાતાવરણ સર્જાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
परियोजना की मुख्य पाइप लाइनों से अवैध तरीके से पानी चोरी करने वालों पर कार्यवाही निरंतर जारी। जलदाय विभाग ने वसूले 2 लाख 50 हजार रुपए।
बालोतरा, 31 मार्च। जिले में परियोजना की मुख्य पाइप लाइनों से अवैध तरीके से पानी चोरी करने वालों...
ઉપલેટા: ગેટકોના કર્મચારીએ અંગત કારણોસર જીવન ટૂંકાવ્યું | Upleta News
ઉપલેટા: ગેટકોના કર્મચારીએ અંગત કારણોસર જીવન ટૂંકાવ્યું | Upleta News
પેટલાદમા ગાડીમા સાપનુ બચ્ચુ
પેટલાદમા કાર વોશિંગ દરમિયાન એક ગાડીમાંથી સાપનુ બચ્ચું નીકળ્યું હતું. જેને યુવક દ્વારા પકડી...
SP नेता Akhilesh Yadav ने Ayodhya प्राण प्रतिष्ठा कार्यक्रम में जाने को लेकर क्या कहा? | Aaj Tak
SP नेता Akhilesh Yadav ने Ayodhya प्राण प्रतिष्ठा कार्यक्रम में जाने को लेकर क्या कहा? | Aaj Tak
स्पेस कॉम्प्युटर्स'च्या २५ व्या वर्धापन दिनानिमित्त मान्यवरांचा गव्हाणे परिवावर शुभेच्छांचा वर्षाव
स्पेस कॉम्प्युटर्स'च्या २५ व्या वर्धापन दिनानिमित्त मान्यवरांचा गव्हाणे परिसरावर शुभेच्छांचा वर्षाव