કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલુ સ્વયંભુ ગૌષ્ણેશ્વર મહાદેવ સમગ્ર કાલોલ હાલોલ અને આસપાસ નાં પંથકના શિવ ભક્તો માં અનેરું મહત્વ ધરાવે છે. દેવ દિવાળી નાં પવિત્ર દિવસે ગામનાં અગ્રણીઓ અને યુવાનો તથા શિવભકતો દ્વારા ભગવાન શિવ અને માતાજી ની આસપાસ ફુલો ની ભવ્ય રંગોળી બનાવી તેની આસપાસ દિવડા પ્રગટાવી સમગ્ર મંદીર પરિસર ને સજાવવામાં આવ્યુ હતુ દીપમાળા અને ફુલો ની રંગોળી નાં દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન કર્યાં હતા મંદિરના પરિસર માં આવેલ હનુમાનજીના મંદિરે પણ ભવ્ય રંગોળી બનાવી દીપ પ્રગટાવ્યા હતા ફૂલ અને દીપમાળા નાં અનેરા સંગમ અને મંદીર ની ચોફેર દિવડા નાં ઝગમગાટ થી મનમોહક વાતાવરણ સર્જાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઓલપાડમાં ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નગીનભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી
તાલુકા પંચાયત કચેરી ઓલપાડમાં છેલ્લાં ઘણાં સમયથી ખાલી પડેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા...
Breaking News: Jammu-Kashmir में सुरक्षाबलों ने 2 आतंकियों को किया ढेर, सर्च ऑपरेशन जारी | Aaj Tak
Breaking News: Jammu-Kashmir में सुरक्षाबलों ने 2 आतंकियों को किया ढेर, सर्च ऑपरेशन जारी | Aaj Tak
*સાણંદના પ્રાંત ઓફિસર અને અંબાજી મંદિર ના પૂર્વ વહીવટદાર રાજેન્દ્ર પટેલે ફ્લેટના પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો*
સાણંદના પ્રાંત ઓફિસર અને અંબાજી મંદિર ના પૂર્વ વહીવટદાર રાજેન્દ્ર પટેલે ફ્લેટના પાંચમા માળેથી...
રાજકોટમાં SOG પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં ફાયરિંગ કરનાર યુવકની ધરપકડ કરી : માફી માગી
રાજકોટમાં SOG પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં ફાયરિંગ કરનાર યુવકની ધરપકડ કરી : માફી માગી
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોક દરબાર યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કચોલીયા, અખિયાણા, પીપળી ગામે લોક દરબાર યોજવામાં આવ્યો...