કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલુ સ્વયંભુ ગૌષ્ણેશ્વર મહાદેવ સમગ્ર કાલોલ હાલોલ અને આસપાસ નાં પંથકના શિવ ભક્તો માં અનેરું મહત્વ ધરાવે છે. દેવ દિવાળી નાં પવિત્ર દિવસે ગામનાં અગ્રણીઓ અને યુવાનો તથા શિવભકતો દ્વારા ભગવાન શિવ અને માતાજી ની આસપાસ ફુલો ની ભવ્ય રંગોળી બનાવી તેની આસપાસ દિવડા પ્રગટાવી સમગ્ર મંદીર પરિસર ને સજાવવામાં આવ્યુ હતુ દીપમાળા અને ફુલો ની રંગોળી નાં દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન કર્યાં હતા મંદિરના પરિસર માં આવેલ હનુમાનજીના મંદિરે પણ ભવ્ય રંગોળી બનાવી દીપ પ્રગટાવ્યા હતા ફૂલ અને દીપમાળા નાં અનેરા સંગમ અને મંદીર ની ચોફેર દિવડા નાં ઝગમગાટ થી મનમોહક વાતાવરણ સર્જાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में 4 अक्टूबर से होगा वैश्विक शिखर सम्मेलन, देश-विदेश से जुटेंगी 5 हजार हस्तियां; राष्ट्रपति करेंगी उद्घाटन
ब्रह्माकुमारी संस्थान के अंतरराष्ट्रीय मुख्यालय शांतिवन में 4 अक्टूबर से 7 अक्टूबर तक चार दिवसीय...
સુરત શહેરમાં વ્યાજના નાણાં માટે આપઘાત કરવા મજબુર કરનાર બે વ્યાજખોર ઝડપાયા.
સુરત શહેરમાં વ્યાજના નાણાં માટે આપઘાત કરવા મજબુર કરનાર બે વ્યાજખોર ઝડપાયા.
સુરતમાં વ્યાજના નાણાં...
Congress नेता Adhir Ranjan Chaudhary ने साधा Mamata Banerjee पर निशाना | Aaj Tak News
Congress नेता Adhir Ranjan Chaudhary ने साधा Mamata Banerjee पर निशाना | Aaj Tak News
सितंबर से दिसंबर 2024 के बीच लॉन्च होने को तैयार कई बेहतरीन कार, लिस्ट में सबसे ज्यादा SUV शामिल
भारतीय बाजार में कई बेहतरीन कारों और एसयूवी को ऑफर किया जाता है। लेकिन कंपनियों की ओर से साल 2024...
राज्य लोकसेवा आयोगाचे वेळापत्रक जाहीर
महाराष्ट्र राज्य लोकसेवा आयोगाकडून 2023 मध्ये विविध स्पर्धा परीक्षांचे आयोजन करण्यात आले असून,...