ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ સહિત 23 ટ્રસ્ટીઓએ મંડળ અંતર્ગત ચાલતી 20 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક મંડળોના વિકાસ માટે દાનઆ આવેલા 12.57 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનો આરોપ છે.

ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ સહિત 23 ટ્રસ્ટીઓએ ખોટા દસ્તાવેજો ઉભા કરી કરોડો રૂપિયા ઘરભેગા કરતા આ તમામ સામે ધાનેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.