જનહિત નાં સારા કાર્યો કરતા આમ આદમી પાર્ટીના આગેવાન નિકુંજભાઈ જોષી નું ખેડબ્રહ્મા બ્રહ્મ સમાજ દ્વારા સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું.

આમ આદમી પાર્ટી નું ગૌરવ વધારતા નિકુંજભાઈ જોશી ને ખુબ ખુબ અભિનંદન સામાજિક કાર્યકરો એ આપ્યા હતા