ગુજરાત પોલીસ વિભાગમાં તાજેતરમાં ગુજરાત રાજયના ડીજીપી દ્વારા કુલ 518 એએસઆઈને પો.સ.ઈ.નું પ્રમોશન આપી દીવાળીની ભેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવેલ છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના કુલ 8 કર્મચારીઓએ એએસઆઈ ટુ પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવેલ છે. જે તમામ 8 કર્મચારીઓને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દિવાળીના દિવસે જ પો.સ.ઈ. તરીકેના નિમણુંક હુકમો આપી છે. તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં આ પ્રમોશનથી ખાલી પડેલ જગ્યા પર 8 કર્મચારીઓને હે.કો. થી એએસઆઈ અને 8 કર્મચારીઓને પો.કો. થી હે.કો.નું પ્રમોશન આપવામાં આવેલ છે. આમ જીલ્લાના કુલ 24 પોલીસ કર્મચારીઓને દીવાળી તહેવારની ભેટ આપવામાં આવેલ છે. આમ સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ 24 પોલીસ કર્મચારીઓને પ્રમોન મળતા પોલીસ તથા પોલીસ પરીવાર દ્વારા આનંદની લાગણી વ્યકત કરેલ છે અને દિવાળીના તહેવાર દરમ્યાન પ્રમોશનની ભેટ આપવા બદલ તમામ પોલીસ કર્મચારીઓએ ગુજરાત રાજયના એચઓપીએફ ડીજીપી વિકાસ સહાય તથા સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડયાનો આભાર વ્યકત કરેલ હતો.એએસઆઈમાંથી પીએસઆઈનું પ્રમોશન મેળવેલ કર્મચારી: કલોત્રા વજુભાઈ નારાયણભાઈ, ભટ્ટી ઈબ્રાહીમભાઈ આદમભાઈ, રાણા ઈન્દ્રસિંહ જોરૂભા, પરમાર બાલજીભાઈ રત્નાભાઈ, સૈયદ શબાનાબેન મહમદભાઈ, વાઘેલા મુળજીભાઈ ડુંગરભાઈ, રાઠોડ મગનભાઈ આલાભાઈ, સુમેરા ડાયાભાઈ તેજાભાઈ, એચસીમાંથી એએસઆઈ પ્રમોશન મેળવેલ કર્મચારી: દિલીપસિંહ ભુપસિંહ ટાંક, શકિતસિંહ પનુભા વાઘેલા, વિજયસિંહ ઘનશ્યામસિંહ મોરી, હિતેષભાઈ જેશીંગભાઈ જોગરાણા, હિંમતભાઈ અજમલભાઈ વડેખણીયા, દશરથસિંહ લાલજીભાઈ જાદવ, હિતેષભાઈ પ્રવિણભાઈ જાદવ, અને પીસીમાંથી એચસી પ્રમોશન મેળવેલ કર્મચારી: અલ્પેશભાઈ અંબારામભાઈ ચિહલા, શૈલેષકુમાર બચુભાઈ કૈલા, જીગ્નેશ નારાયણભાઈ ભડાણીયા, વિજયસિંહ પ્રવિણભાઈ પરમાર, દિનેશભાઈ મીઠાભાઈ પરાલીયા, અજયસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મનોજકુમાર પ્રેમજીભાઈ ઝાલા, દિલીભાઈ રસીકભાઈ માલકીયા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पावर बाइक सवारों की करतूत, दो अलग अलग बाइक में डलवाया 1120 रुपये का पेट्रोल, बारकोड स्कैन कर ऑनलाइन पेमेंट करने का दिया झांसा,
कोटा
पावर बाइक सवारों की करतूत,
दो अलग अलग बाइक में डलवाया 1120 रुपये का पेट्रोल,
बारकोड...
फ्री बिजली योजना को लेकर भजनलाल सरकार का बड़ा फैसला, इन उपभोक्ताओं को लगेगा झटका
राजस्थान की भजनलाल सरकार गहलोत सरकार की कई योजनाओं को बंद करने में लगी हुई है. पिछली सरकार की...
वाचनालयों में संस्कार निर्माण आधारित पुस्तकों की हो उपलब्धता - नवरत्न कोली
जिला निष्पादन समिति की बैठक गुरूवार को जिला कलक्टेªट सभागार में अतिरिक्त जिला कलक्टर...
চাহ বাগানত জড়িত সকল জীৱিকাৰ বাবে নহয়, অসমৰ উন্নতিৰ বাবেও প্ৰয়াস কৰিছেআজি আন্তঃৰাষ্ট্ৰীয় চাহ দিৱস উপলক্ষে অসম চাহমজদুৰ সংঘৰ মৰাণ শাখাত আজি আন্তঃৰাষ্ট্ৰীচাহ বাগানত জড়িত সকল জীৱিকাৰ বাবে নহয়, অসমৰ উন্নতিৰ বাবেও প্ৰয়াস কৰিছেআজি আন্তঃৰাষ্ট্ৰীয় চাহ দিৱস উপলক্ষে
আজি মৰাণত আন্তঃ ৰাষ্ট্ৰীয় চাহদিৱস উপলক্ষে প্ৰতিক্ৰিয়া ব্যক্ত কৰি অসম চাহ।মজদুৰ সংঘৰ কেন্দ্ৰীয়...
સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર પંચમહાલ ખાતે પ્રથમ શિખરબંધ મંદિરના દ્વિતીય વાર્ષિક પાટોત્સવની ઉજવણી.
સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર પંચમહાલ ખાતે પ્રથમ શિખરબંધ મંદિરના દ્વિતીય વાર્ષિક પાટોત્સવની...