ગુજરાત પોલીસ વિભાગમાં તાજેતરમાં ગુજરાત રાજયના ડીજીપી દ્વારા કુલ 518 એએસઆઈને પો.સ.ઈ.નું પ્રમોશન આપી દીવાળીની ભેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવેલ છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના કુલ 8 કર્મચારીઓએ એએસઆઈ ટુ પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવેલ છે. જે તમામ 8 કર્મચારીઓને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દિવાળીના દિવસે જ પો.સ.ઈ. તરીકેના નિમણુંક હુકમો આપી છે. તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં આ પ્રમોશનથી ખાલી પડેલ જગ્યા પર 8 કર્મચારીઓને હે.કો. થી એએસઆઈ અને 8 કર્મચારીઓને પો.કો. થી હે.કો.નું પ્રમોશન આપવામાં આવેલ છે. આમ જીલ્લાના કુલ 24 પોલીસ કર્મચારીઓને દીવાળી તહેવારની ભેટ આપવામાં આવેલ છે. આમ સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ 24 પોલીસ કર્મચારીઓને પ્રમોન મળતા પોલીસ તથા પોલીસ પરીવાર દ્વારા આનંદની લાગણી વ્યકત કરેલ છે અને દિવાળીના તહેવાર દરમ્યાન પ્રમોશનની ભેટ આપવા બદલ તમામ પોલીસ કર્મચારીઓએ ગુજરાત રાજયના એચઓપીએફ ડીજીપી વિકાસ સહાય તથા સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડયાનો આભાર વ્યકત કરેલ હતો.એએસઆઈમાંથી પીએસઆઈનું પ્રમોશન મેળવેલ કર્મચારી: કલોત્રા વજુભાઈ નારાયણભાઈ, ભટ્ટી ઈબ્રાહીમભાઈ આદમભાઈ, રાણા ઈન્દ્રસિંહ જોરૂભા, પરમાર બાલજીભાઈ રત્નાભાઈ, સૈયદ શબાનાબેન મહમદભાઈ, વાઘેલા મુળજીભાઈ ડુંગરભાઈ, રાઠોડ મગનભાઈ આલાભાઈ, સુમેરા ડાયાભાઈ તેજાભાઈ, એચસીમાંથી એએસઆઈ પ્રમોશન મેળવેલ કર્મચારી: દિલીપસિંહ ભુપસિંહ ટાંક, શકિતસિંહ પનુભા વાઘેલા, વિજયસિંહ ઘનશ્યામસિંહ મોરી, હિતેષભાઈ જેશીંગભાઈ જોગરાણા, હિંમતભાઈ અજમલભાઈ વડેખણીયા, દશરથસિંહ લાલજીભાઈ જાદવ, હિતેષભાઈ પ્રવિણભાઈ જાદવ, અને પીસીમાંથી એચસી પ્રમોશન મેળવેલ કર્મચારી: અલ્પેશભાઈ અંબારામભાઈ ચિહલા, શૈલેષકુમાર બચુભાઈ કૈલા, જીગ્નેશ નારાયણભાઈ ભડાણીયા, વિજયસિંહ પ્રવિણભાઈ પરમાર, દિનેશભાઈ મીઠાભાઈ પરાલીયા, અજયસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મનોજકુમાર પ્રેમજીભાઈ ઝાલા, દિલીભાઈ રસીકભાઈ માલકીયા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખાંભા ના ડેડાણ આઉટ પોસ્ટ ખાતે પી. એસ. આઈ. હડિયા સાહેબ ના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ.
ખાંભા ના ડેડાણ આઉટ પોસ્ટ ખાતે પી. એસ. આઈ. હડિયા સાહેબ ના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિ ની બેઠક...
ડુંગરી પ્રાથમિક શાળા ના નવા મકાનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું
મહુવા તાલુકાના ડુંગરી ગામે આજરોજ ખાત મુહૂર્ત કાર્યક્રમ મહુવા170 મત વિસ્તારના ધારા સભ્ય મોહનભાઈ...
ભાજપે યુપી મિશન-2024 માટે નવું બોર્ડ મૂક્યું, એજન્ડામાં માત્ર OBC જ કેમ?
લગભગ 19 મહિના પછી યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ સંગઠનમાં ફેરફાર કરીને...
જૂઓ શું કરતી હોય છે દુર્ગાશક્તિની આ મહિલાઓ જ્યારે આપણી દિકરીઓ ગરબે ઘુમવાનો આનંંદ મેળવતી હોય છે
જૂઓ શું કરતી હોય છે દુર્ગાશક્તિની આ મહિલાઓ જ્યારે આપણી દિકરીઓ ગરબે ઘુમવાનો આનંંદ મેળવતી હોય છે
पौधारोपण कर बताए ग्लोबल वार्मिंग के दुष्प्रभाव*
विश्व पर्यावरण दिवस के उपलक्ष में आयोजित कार्यक्रमों की कडी में राजस्थान नगरीय आधारभूत विकास...