કાલોલના ઇદગાહ રોડ નુરાની કબ્રસ્તાન પાસે આવેલા બાબાની દરગાહ ખાતે ઉર્ષનું દર વર્ષની જેમ આ વર્ષ પણ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર વર્ષની જેમ ઈસ્લામી મહીનો રબીઉલ આખરની ૨૪મી તારીખે સુપ્રસિદ્ધ સૂફીસંત હઝરત સૈયદ કાલુશાહ શહીદ બાબાના ઉર્ષની વાર્ષિક ઉજવણી કરવામાં આવે છે.તેમનુ મઝાર મુબારક કાલોલ ઇદગાહ રોડ નુરાની કબ્રસ્તાન નજીક આવેલું છે.અને બાબાનુ સંદલ શરીફ ખાનકાહે એહલે સુન્નત ના ગાદીપતિ હઝરત કારી સૈયદ અમીરૂદ્દીન બાબાની પ્રેરક ઉપસ્થિતિમાં જુમ્મા મસ્જીદ નુરાની ચોકના પ્રાંગણમાંથી નાતશરીફ મનકબત પડતા ઝુલુસ સ્વરૂપે પગપાળા સંદલ તથા ચાદર લઈ ઇદગાહ રોડ નુરાની કબ્રસ્તાન નજીક હઝરત સૈયદ કાલુશાહ શહીદ બાબાના મજાર પર પોહચી પહેલા પરચમ કુસાઈ પછી સંદલ અને ચાદર પેશ કરી સમગ્ર અકીદતમંદોના માટે દુવા હઝરત કારી સૈયદ અમીરૂદ્દીન કાદરી બાબા દ્વારા માંગવામાં આવી હતી જેમાં જુમ્મા મસ્જીદના ઇમામ સીબતૈનરઝા અશરફી સાથે અલેફ મસ્જીદના ઇમામ વશીમકાદરી સહિત મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહી સંદલ ની રસમ અદાઇગી કરવામાં આવી હતી ત્યારબાદ કમેટી દ્વારા નીયાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને નિયાઝ (પ્રસાદ)પીરસવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
छठ पूजा के अवसर पर बिहारी युवा संगठन द्वारा खारुपेटिया में सफाई अभियान
छठ पूजा के अवसर पर बिहारी युवा संगठन द्वारा खारुपेटिया में सफाई अभियान
সোণাৰি নগৰ মণ্ডলৰ ৩৪ নং বুথত মন-কী-বাত কাৰ্যসূচী সম্পন্ন
আকাশবাণী যোগে সম্প্ৰচাৰিত দেশৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ জনপ্ৰিয় অনুষ্ঠান "মন-কী-বাত"...
ৰহা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয় ৰ প্ৰাক্তন অধ্যক্ষা,সু গায়িকা ৰুমী বৰদলৈৰ স্মৃতি চাৰন সভা,স্মৰণিকা বিকীৰ্ন আভা উন্মোচন।
ৰহা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয় ৰ প্ৰাক্তন অধ্যক্ষা,সু গায়িকা ৰুমী বৰদলৈৰ আদ্য শ্ৰাদ্ধ উপলক্ষে...
ગીરસોમનાથ 108 દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
ગીરસોમનાથ 108 દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
--સોમનાથ, તા. ૦પ: સ્વસ્થ અને સારૂ...
दुनिया में अरबपतियों की संपत्ति 10 साल में 121% बढ़ी:भारत में 263% इजाफा; 185 अरबपतियों की संपत्ति के मामले में इंडिया तीसरे नंबर पर
भारतीय अरबपतियों की संपति 10 साल में करीब तीन गुनी हो गई। लेकिन हाल के वर्षों में चीन में उभरी...