સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે હથિયારો રાખનાર સામે કડક પગલા લઇ તેમને ઝડપી પાડવાની જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી હતી. આથી એસઓજી ટીમે પટ્રોલીંગ અને ચેકીંગ વધારીને આવા હથિયારોનું ખરીદ વેચાણ કરતા તેમજ ઘરમાં ગેરકાયદે હથિયાર રાખતા શખ્સોને પકડી પાડવા અભિયાન હાથ ધર્યુ હતુ. જેમાં પીએસઆઇ એસ.એમ.જાડેજા સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે ચોટીલા તાલુકાના પીયાવા ગામેથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર સીંગલ બેરલની લાકડાના હાથાવાળી હાથ બનાવટની બંદૂક સાથે સાજીદભાઇ ઉમરભાઇ મલેકને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজমেৰত প্ৰতিমা বিসৰ্জন দিয়াৰ সময়ত বৰষুণৰ পানীৰে ভৰা খাৱৈত পৰি ৫ জন যুৱকৰ মৃত্যু
ৰাজস্থানৰ আজমেৰ জিলাৰ নাছিৰাবাদ সদৰ থানা এলেকাত বুধবাৰে প্ৰতিমা বিসৰ্জন দিয়াৰ সময়ত বৰষুণৰ পানীৰে...
રાધનપુરમાં પાણીની સુવિધા,ભૂગર્ભ ગટરો અને ઉબડ ખાબડ માર્ગોથી પ્રજા પરેશાન | SatyaNirbhay News Channel
રાધનપુરમાં પાણીની સુવિધા,ભૂગર્ભ ગટરો અને ઉબડ ખાબડ માર્ગોથી પ્રજા પરેશાન | SatyaNirbhay News Channel
ગુજરાતઃ આજથી પીએમ મોદી બે દિવસના પ્રવાસે, અમદાવાદને આપશે આ મોટી ભેટ, જાણો તેમનો પુરો કાર્યક્રમ
ગુજરાતઃ આજથી પીએમ મોદી બે દિવસના પ્રવાસે, અમદાવાદને આપશે આ મોટી ભેટ, જાણો તેમનો પુરો કાર્યક્રમ
જસદણ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા હસ્તે બળધુઇ માં રેન બસેરા ભુમી પુજન કરવામાં આવ્યું
જસદણ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા હસ્તે રેન બસેરા ભુમી પુજન કરવામાં આવ્યું