અમદાવાદ એરપોર્ટથી ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા દીવની અને જેસલમેરની ડેઇલી ડાઇરેક્ટ ફ્લાઈટ માટે બુકિંગ શરૂ કરી દેરવાયું છે. જોકે આ ફ્લાઇટમાં નવા સ્થળોનો ઉમેરો થવાથી પ્રવાસીઓને દિવના દરિયા કિનારાનો નજારો, 'ગોલ્ડન સિટી' જેસલમેરના આકર્ષણનો અનુભવ તેમજ મનમોહક ઐતિહાસિક સ્થળોની આનંદ માણી શકશે.ઈન્ડિગોએ આગ્રામાં પણ પોતાની સેવા ચાલુ કરી છે. જેના થકી પ્રવાસીઓ વિશ્વ વિખ્યાત અજાયબી તાજમહેલને નિહાળી શકશે. આ તમામ બાબતોને પરિણામે એર કનેક્ટીવીટી વધુ મજબૂત બનશે.સ્પાઈસજેટ દ્વારા પણ દૈનિક ચેન્નાઈની ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે, જે અમદાવાદને પોર્ટ બ્લેર સાથે જોડી રહી છે. પ્રવાસીઓ તેનાથી પોર્ટ બ્લેરનાદરિયા કિનારાની મજા માણી શકશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सर्वभाषा साहित्यकारों का हुआ सम्मान
अखिल भारतीय साहित्य परिषद द्वारा व्यास पूर्णिमा की पूर्व संध्या पर आयोजित समारोह में सर्वभाषा...
এজাক বৰষুণতে মাাজুলীৰ ৰাজপথত একাঠু পানীঃ কানসাৰ নাই লোক নিৰ্মাণ বিভাগৰ
লোক নিৰ্মাণ বিভাগৰ অমনোযোগীতাৰ বাবে এজাক বৰষুণতে সদা ব্যস্ত মাজুলীৰ অন্যতম ব্যৱসায়িক কেন্দ্র...
খ্যাতি সম্পন্ন অপেছাদাৰী নাট্যশিল্পী, নাট্যসংগঠক,নাট্যকাৰ প্ৰবীণ শইকীয়া আৰু নাই
সৰ্বভাৰতীয় খ্যাতি সম্পন্ন অপেছাদাৰী নাট্যশিল্পী, নাট্যসংগঠক,নাট্যকাৰ প্ৰবীণ শইকীয়া আৰু...
Ghaziabad : सपा शासन में प्रदेश में चरम पर था अपराध, अब पुलिस गोली का जवाब गोली से देती है- असीम अरुण
उत्तर प्रदेश में अब पुलिस बदमाशों से डरती नहीं है, पीछे नहीं भागती है। गाेली का जवाब गोली से देती...
સ્વામીજીએ 16 મિનિટની ક્લિપમાં આખા ભાજપનાં ચૂંટણી પ્રચાર અને રોડ શો ના પ્રચારમાં જબરો ઉમેરો કર્યો.
સ્વામીજીએ 16 મિનિટની ક્લિપમાં આખા ભાજપનાં ચૂંટણી પ્રચાર અને રોડ શો ના પ્રચારમાં જબરો ઉમેરો કર્યો.